કવિ: Maulik Solanki

દેશભરમાં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે એકતરફ અમદાવાદ માં પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે ત્યારે સરકાર દ્વારા કરાયેલી મોટી મોટી જાહેરાતો અને આટલા બેડ ની હોસ્પિટલ તાત્કાલિક ધોરણે ઉભી કરી એવા દાવા કરાય છે પણ હોસ્પિટલ દ્વારા સુવિધા શુ અપાય છે એની ચકાસણી કરી કોઈ કરતું નથી તેથી દર્દીઓ ની હાલત કફોડી બની છે. તાજેતર માં જ પોલીસ કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ની સુવિધા ના અભાવ નો વીડિયો વાયરલ કરતા જ ડીજીપી સહિત ના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક સુવિધા મળી રહે તે માટે સરકાર ને રજુઆત કરવા માં આવી હતી અને તે ઘટના…

Read More

વડોદરા માં કોરોના એ કેર વર્તાવ્યો છે અને રોજ નવા દર્દી નોંધાઇ રહ્યા છે ત્યારે વડોદરા ના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અયોધ્યાપુરીસોસાયટીમાંરહેતા70 વર્ષના મહિલા દર્દીનું આજે કોરોના વાઈરસથી મોત થયું છે. આ સાથે વડોદરા શહેર-જિલ્લામાં કુલ મૃત્યુઆંક 12 ઉપર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવની સંખ્યા 231 ઉપર પહોંચી ગઇ છે. આજે નોંધાયેલા કેસોમાં નાગરવાડા, નરસિંહજીની પોળ, રોકડનાથ, કડવા શેરી અને નવાબવાડા વિસ્તારનો સમાવેશ થાય છે. રિફાઇનરી(IOCL)ના કર્મચારીનો કોરોના વાઈરસનો રિપોર્ટપોઝિટિવ આવ્યા બાદ દર્દીના સંપર્કમાં આવેલા રિફાઇનરીના 16 કર્મચારીઓને ટેમ્પરેચર અને બ્લડ પ્રેશરચેક કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ લોકોનેબસ…

Read More

વડોદરા શહેરના મોગલવાડાના બકરીચોકમાં કેટલાક શખ્સો મોડીરાત્રે એકત્રિત થઇ કેરમ રમી મોટેમોટેથી અવાજ કરતાં કોઇએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં પોલીસ કંટ્રોલ રુમની વર્ધીના આધારે વાડી પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે કેટલાક તોફાની તત્વો દ્વારા પોલીસ પર પત્થરમારો કરી ભયનો માહોલ ઉભો કરાયો હતો આ પત્થરમારામા બે પોલીસ જવાનો ઘવાયા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરવા છતાં તોફાનીઓએ પત્થરમારો જારી રાખતા એ.એસ. આઇ. લક્ષ્મણ પ્રતાપસિંહ અને લોકરક્ષક કિનેશ કલજીભાઇ ને પત્થર વાગતા કમર તથા પગમાં ઇજાઓ પહોંચી હતી પત્થરમારાને કારણે વિસ્તારમાં તંગદિલી વ્યાપી જતાં પોલીસ પીસીઆર વાન લઇ પાણીગેટ દરવાજા પાસે પહોંચી ગયા હતા દરમિયાન સમગ્ર ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ…

Read More

નવસારી ના સાંસદ સી. આર.પાટીલે જણાવ્યું છે કે હાલ આ વ્યવસ્થા માત્ર સુરતમાં રહેતા પરપ્રતીય શ્રમિકો અને લોકો માટે છે. સુરતમાં રહેતા પરપ્રાંતીય લોકો ને લોકડાઉન માં પોતાના વતન જવાનું છે અને તેમની સમસ્યા અંગે ગૃહ મંત્રાલયમાં જાણ કરાઈ હતી..સાથે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ને પણ જણાવવામાં આવ્યું છે.આખરે સુરતના પરપ્રાંતિય ના લોકો માટે વતન જવાની વ્યવસ્થા કરાઈ છે.સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકોની સમસ્યા ને અવગત કરાવી આ નિર્ણય લેવાયો છે..જે લોકો પાસે પોતાનું વાહન હોય અથવા બસ ની સુવિધા હોય તે લોકો પરવાનગી મેળવી પોતાના વતન જઈ શકે છે..સુરતમાં લાખોની સનખ્યાંમાં પરપ્રાંતીય મજૂરો રહે છે..જે પોતાના વતન જવા માંગે…

Read More

કોરોના વાયસરને લઈ ગુજરાતમાં હાલ સ્થિતિ બેકાબુ છે ત્યારે પોલીસ કર્મીઓ પણ જાન ના જોખમે ડ્યુટી બજાવી રહ્યા છે તેવે સમયે સુરત ની લાજપોર જેલ માં એવું બન્યું કે પોલિસ ખાતું દોડતું થઈ ગયું હતું સુરત લાજપોર જેલમાં બંધ કેદી ને અચાનક કોરોના ના લક્ષણો દેખાય તો પોલીસે કેવા પગલાં ભરવા જોઈએ તે બાબતે એકમોગડ્રિંલ રાખવામાં આવ્યુ હતું અને તેઓને સમજણ અપાઈ હતી જેલમાં કેદીને કોઈ લક્ષણો દેખાય તો કેવી રીતે હોસ્પિટલ લઈ જવામાં આવે તે અંગે પણ ટ્રેઈન કરાયા હતા આ માટે લાજપોર જેલમાં પણ મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી કેદીઓ કોઈ તકલીફ થાત તો કેવી રીતે અને…

Read More

બ્રાહ્મણો ના આરાધ્યદેવ પરશુરામ ભગવાન નો આજે જન્મ દિવસ છે ત્યારે દરવર્ષે ગુજરાતભર માં અલગ અલગ શહેરો માં પરશુરામ યાત્રા કાઢવામાં આવતી હોય છે પરંતુ હાલ દેશભર માં કોરોના વાયરસ ની મહામારી ને લઈ ને લોકડાઉન ની પરિસ્થિતિ માં આવખતે એવા આયોજનો કરાયા નથી ત્યારે આજ રોજ અમદાવાદ બ્રહ્મસમાજ ના પશ્ચિમ ના પ્રમુખ અનિલ દવે એ આ અંગે સત્ય ડે સાથે કરેલી વાતચીત ની વિશેષ રજુઆત અહીં પ્રસ્તુત છે જુઓ વિડિઓ…. https://youtu.be/JZrQdlC-cuo

Read More

મહારાષ્ટ્ર ના પાલગઢ ગામ ખાતે સાધુઓ પર થયેલા હુમલાને લઈને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે વડોદરા માં સાધુ-સંતોના સેવકો દ્વારા મુંડન કરાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને હુમલાખોરો ને કડક માં કડક સજા ની માગણી કરી હતી https://youtu.be/aur2DyRjDlc

Read More

સુરત માં લોકડાઉન ની સ્થિતિ માં કામ ધંધા બંધ છે ત્યારે અનેક પર પ્રાંતીય કામદારો પણ બેરોજગાર છે અને પૂરાયેલી હાલત માં છે તેવે સમયે સુરત ના બમરોલી રોડ પર આવેલી ખાડીમાં એક યુવકે મોતની છલાંગ લગાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો પરંતું સદનસીબે વનસ્પતિ હોવાથી તેમાં ફસાઈ જતા તેનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગ ની ટીમે જહેમત ઉઠાવી વનસ્પતિ માંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસ તપાસ માં યુવક નું નામ આનંદ શાહુ હોવાનું અને મૂળ ઓરિસ્સાવાસી હોવાની વિગતો ખુલી હતી જોકે આપગલું ભરવા પાછળ નું કારણ જાણી શકાયું ન હતું પોલીસ વધુ તપાસ કરી…

Read More

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમાલપુર પુલ નીચે જે શાકભાજી નો ધંધો કરતા ગરીબ ફેરિયા ને રિવરફ્રન્ટ માં જગ્યા ફાળવવા માં આવી હતી કે જેથી આ કોરોના જેવી મહામારી વચ્ચે પણ ગરીબ પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે પરંતુ અહીં તો કઈક અલગ જ પરિસ્થિતિ ઉભી થઇ હતી.અહીં ધંધો કરતા નાના ગરીબ પરિવારો દ્વારા આજે સવારે હોબાળો મચાવ્યો હતો અને જણાવ્યું હતું કે અહીં જે મોટા હોલસેલ ના વેપારીઓ છે તેમની પાસેથી 5000 રૂપિયા ના હપ્તા લઈ ને હોલસેલ ના વેપારીઓ ને બેસવા દેવામાં આવે છે અને પોલીસ અને કોર્પોરેશન ની મિલીભગત થી નાના ગરીબ પરિવારો ને પરેશાન કરી ને આજે ધંધો…

Read More

રાજ્ય માં બોર્ડ ની લેવાયેલી બોર્ડ ની પરીક્ષાઓ બાદ લોકડાઉન માં ઉતરવહી તપાસણી નું કામ ખોરંભે પડ્યા બાદ હવે આ કામગીરી શરૂ થઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ નું ધ્યાન રાખી ધોરણ 10 અને 12 ના પરીક્ષાની ઉત્તરવહીના તપાસણી નું કાર્ય પુરજોશ માં ચાલુ છે આજે 5 માં દિવસે આ કામગીરી ચાલુ હતી અને આવતા 5 દિવસો માં ઉત્તરવહી ચકાસણી ની કામગીરી પૂર્ણ થઈ જશે, વલસાડ ના બાઈ આવા બાઈ હાઈસ્કૂલ ખાતે ધોરણ 12 ના સોસિયોલોજી અને સાયકોલોજી વિશે પરીક્ષણ કેન્દ્ર ચાલે છે વલસાડ જિલ્લાના અન્ય ગામો અને શહેરો માં પણ આ પરીક્ષણ કેન્દ્ર ચાલે છે જે સોશિઅલ…

Read More