કવિ: Maulik Solanki

વલસાડમાં ઉમિયા સોસીયલ ગ્રુપના અશોકભાઈ પટેલ ના માતૃ શ્રી ની 5મી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેન્દ્ર ખાતે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું, વલસાડ માં હાલ રક્ત ની અછત જણાઈ રહી હોય બ્લડ કેમ્પ ની જરૂરિયાત ને ધ્યાને લઇ આ સુંદર આયોજન કરાયું હતું. આમતો સામાંન્ય દિવસો માં 60 થી 70 બોટલની જરૂરિયાત હોય છે પણ હાલ લોકડાઉન હોવાના કારણે એકસિડેન્ટ જેવા કેસો ના હોય ત્યારે 30 થી 35 બોટલ ની જરૂર પડે છે જેના કારણે આજ રોજ ઉમિયા સોશ્યિલ ગ્રૂપ અને રક્તદાન કેન્દ્ર ના સયુંકત ઉપક્રમે મહારક્તદાન શિબીર નું આયોજન કરવામાં આવેલ છે, અશોક ભાઈ એ જણાવ્યું હતું વલસાડ…

Read More

સુરત ભાજપ માં જુનવાણી નામ અને મોભાદાર છાપ ધરાવતા રાજ્યના સરકાર માં મંત્રી રહી ચૂકેલા પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નરોત્તમ પટેલ ઉર્ફે કાકા ઉપર પીએમ મોદી નો ફોન રણકતા જ કાકા ગદગદ થયા હતા અને પોતાની ખબર પૂછવા બદલ કાકા એ આભાર વ્યક્ત કર્યો હતો ટેલિફોનિક વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નરોત્તમભાઈ પટેલ અને તેમના પરિવાર ના સભ્યોના આરોગ્યલક્ષી ખબર અંતર પૂછ્યા હતા. કોરોના ની મહામારી વચ્ચે સિનિયર સીટીઝન વ્યક્તિઓની ભાળ રાખવા પી.એમ.મોદી કોરોના ની સ્થિતિ માં દરેક ને ફોન કરી રહ્યા છે. નરોત્તમ પટેલ રાજ્ય સરકાર માં પુરવઠા મંત્રી સહિત ધારાસભ્ય પદ તરીકેનો પદભાર સંભાળી ચુક્યા છે. પી.એમ.મોદીના સંવાદ…

Read More

વલસાડ ટાઉન પી આઈ ભટ્ટ દ્વારા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી અને વલસાડ વિભાગીય પોલીસ વડા મનોજ ચાવડા ના સીધા માર્ગદર્શન હેઠળ આવતી કાલ થી મુસ્લિમ સમાજ માટે શરૂ થનાર પવિત્ર માસ રમઝાન માં કોઈ પણ કાયદા ના ઉલ્લંઘન થી વલસાડ શહેર માં કોરોના નો ચેપ ફેલાય નહીં તે માટે ની તકેદારી રૂપે આજરોજ વલસાડ અમરા મસ્જિદ ના ઇમામ મૌલાના ઈશાક બિન ઇબ્રાહિમ પટેલ અને સુધા નગર મસ્જિદએ અશરફી ના ઇમામ મૌલાના ઝાકીર હુશેન રિઝવી પાસે મુસ્લિમ સમાજ માટે રમઝાન માસ માટે ની માર્ગદર્શિકા, ગાઈડલાઈન,એડવાઇસરી બાબતે વીડિયો બનાવડાવી ને સમાજ માટે પ્રસ્તુત કર્યો છે. https://youtu.be/W3iQEYi5PtQ

Read More

આજરોજ નવસારી શહેર અને જિલ્લામાં શાકભાજી, કિરાના ની દુકાનો અને દૂધ અને દૂધ ની આઈટમ વેચતા દુકાનદારો ના ખોલવાના અને કયા સમય સુધી આ દુકાનદારો પ્રજા માટે જીવન જરૂરિયાત ની આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાન ખુલ્લી રાખી શકે તે બાબતે વહાટ્સ અપ પર અફવાઓ નું બજાર ખુબજ ગરમ હતું.વ્હોટ્સ અપ પર જે મેસેજીસ વહેતા થયા છે તેના થી સમગ્ર નવસારી શહેર અને જિલ્લા ની પ્રજા માં ખુબજ ગેરસમજ પ્રવર્તી રહી હતી. આ ગેર સમજ ને દૂર કરવાનો સનનિષ્ઠ પ્રયાસ નવસારી જિલ્લાપોલીસ વડા દ્વારા અહીં પ્રસ્તુત છે https://youtu.be/5oWm9z0n5SI

Read More

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ પંદોલ ખાતે આજ રોજ અન્ન- બ્રહ્મ યોજના હેઠળ વિના મૂલ્યે રેશનકાર્ડ વિનાના લોકોને અનાજ ફાળવવામાં આવી રહ્યું છે.વહેલી સવારથી અહીં આશરે બે દોઢ કિલો મીટર સુધી લોકોની લાંબી કતાર જોવા મળી.લાંબી કતારો અને લોકોની મોટી ભીડ વચ્ચે સોસીયલ ડિસ્ટનસિંગ નો અભાવ જોવા મળ્યો.જ્યાં ભીડમાં કોઈ પોઝીટીવ વ્યક્તિ હાજર હોય તો અન્ય વ્યક્તિને પણ તેનું જોખમ હોય છે.તંત્ર દ્વારા પણ લોકોને અવારનવાર સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.જો કે અહીં જોવા મળેલી મોટી ભીડમાં  સોંસીયલ ડિસ્ટનસિંગનો અભાવ તો હતો જ સાથે મોટાભાગના લોકો માસ્ક વિના જ  અનાજ લેવા માટે આવી પોહચ્યા હતા.જે…

Read More

કોરોનાવાયરસ ના પગલે સુરતમાં પણ હાલ લોક ડાઉન ચાલી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે લોકોને કેટલોક સમય પણ ફાળવવામાં આવ્યો છે.. દરમિયાન સુરતના અડાજન પાટીયા વિસ્તારમાં સવારના દસ વાગ્યા સુધી શાકભાજી અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે.જો કે અહીં સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા પાલિકા અધિકારીઓ દ્વારા બજાર બંધ કરાવવાની ફરજ પડી હતી.તેમ છતાં કેટલાક ફેરિયાઓએ વેચાણ ચાલુ રાખતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી સામાન પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જે વેળાએ ફેરિયાઓ અને પાલિકા સ્ટાફ વચ્ચે રિતસર ઝપાઝપી અને ઘર્ષણ ની સ્થિતિ જોવા મળી હતી.ભારે હોબાળો થતા ફેરિયાઓએ જાતે પોતાની…

Read More

મુસ્લિમ સમાજ માટે સમગ્ર વર્ષ દરમિયાન સૌથી પવિત્ર, ઈબાદત માટે અને જકાત દ્વારા ગરીબો અને જરૂરતમંદો ને પોતાની મિલકત માં થી૨.૫%રકમ દાન દક્ષિણા કે બક્ષિસ આપવા નો મહિનો એટલે રમઝાન મહિનો છે. https://youtu.be/uyqvqOkgyAc

Read More

સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે  ફરજ બજાવતા જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. કોરોના પોઝિટિવ હોમગાર્ડનો જવાન પીસીઆર વાન તેમજ અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યો છે. જેથી અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે …હોમગાર્ડ જવાન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડા માટે આ  ચિંતાનો વિષય બની ગયો છે… તદુપરાંત સુરતમાં કોરોના પોઝિટિવ નો આંક 415 જેટલો વટાવી જતા તંત્રની દોડધામ  માં વધારો થયો છે… https://youtu.be/jT0grDONokE

Read More

અમદાવાદ શહેર માં દિવસે ને દિવસે કોરોના વાયરસ ની સ્થિતિ ખુબજ ખરાબ થતી જાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્યખાતું ક્યાક ને ક્યાંક ખરાબ સાબિત થઇ રહું છે. હાલ માં અમદાવાદ શહેર માં કોરોના વાયરસ ના શંકાસ્પદ દર્દીઓ ને લેવા જવા માટે અમદાવાદ શહેર ની એ.એ.ટી.એસ. બસ અને બી.આર.ટી.એસ બસ નો ઉપયોગ કરવા માં આવી રહ્યો છે ત્યારે આ બસ ના ડ્રાઈવરો ને કોઈ જ પ્રકાર ની સુવિધા એટલે કે હાથ ના ગ્લોઝ,માસ્ક,સેનેટાઈઝર,કે સેફટી માટેની કોઈ જ સુવિધા પૂરી પાડવા માં આવતી નથી.આ બસ ના ડ્રાઈવરો કોરોના ની ઝપટ માં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ જવાબદારી સ્વીકારશે ?…

Read More

કોરોના વાયરસની ઇફેક્ટ અને લોકડાઉન ના છેલ્લા 28 દિવસોથી અમાપ પાવર ભોગવતા હોમગાર્ડ, ટી.આર.બી. ના જવાનો સલામતીના કર્યો સાથે પોતાની જાતને પોલીસ અધિકારીઓ સમજતા થયા છે આજે સવારે દિવેદ ગામથી એક હોમગાર્ડ એક મોહલ્લા માંથી પસાર થયી રહ્યો હતો તે સમયે તેને જોઈને ઘરની બહાર ભેગા થયેલા ઘરના ચાર પાંચ વ્યક્તિઓ દોડીને ઘરમાં ઘૂસતા આ હોમગાર્ડ મહાશય ને પણ પાવર બતાવાનો તાપ માથે ચઢતા તે સ્ટિક સાથે એ ઘરમાં ઘુસી ગયો હતો અને ત્યાર બાદ ઘરમાં રકઝક કરી હતી કે આ બાળકે કેમ માસ્ક પહેર્યો નથી?તે બાદ તે બહાર નીકળ્યો હતો. આ બાબતે પોલીસ મથકે ફરીયાદ કરાઈ નથી, પરંતુ પોલીસ…

Read More