શહેર અને જિલ્લાના મુશલીમ આગેવાનોએ આજ રોજ ઝાહીદ દરિયાયી ની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા કલેક્ટરને વિનંતી પત્ર આપી જણાવ્યું હતુ કે 4 મહિના પહેલા દેશના વિવિધ રાજ્ય જેવા આંધ્ર પ્રદેશ, યુપી, આગ્રા, બેંગ્લોર, માં ધર્મના પ્રચાર અર્થે ગયા હતા જેતે વખતે પરત આવવા માટે નું રેલવેનું બુકીંગ વગેરે પણ કરાવ્યું હતું પરંતુ લોકડાઉન અને કોરોના વાઇરસ ના હિસાબે એ લોકો જેને રાજ્યોમાં ફસાઈ ગયા છે ત્યાં મેડિકલ ચેકઅપમાં કોઈ ને ચેપ નથી અને અહીં આવ્યા બાદ પણ અમો તેમના માટે સર્વે પ્રોટોકોલ માનવા તૈયાર છીએ. https://youtu.be/hOVSTA1WVMg
કવિ: Maulik Solanki
દેશભરમાં હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે.સૌ કોઈ આ મહામારી વચ્ચે તંત્ર ને મદદ કરવા પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે.તેવામાં સુરત ખાતે ત્રણ માસુમ બાળકોએ પોતાની જમા પૂંજી પોલીસને અર્પણ કરી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.સેવા કરવામાં આમ તો કોઈ ધર્મ અથવા નાત – જાત નથી હોતી,પરંતુ સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ માસુમ ભૂલકાઓએ પોતાની જમા પૂંજી લાલગેટ પોલીસને અર્પણ કરી માનવતા ની સાથે ભાઈચારા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.લાલગેટ વિસ્તારના ઇબ્રાહિમ કાપડિયા અને લુઝનેઈ કાપડિયા સહિત ત્રણ બાળકો ગત રોજ મોડી સાંજે લાલગેટ પોલીસ મથક પોતાની પીગી બેંક લઈ પોહચ્યા હતા.જ્યાં…
https://youtu.be/f98nV2lvboY
https://youtu.be/zM0Ht67a1jc
સમગ્ર ગુજરાતમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ -૧૦ તથા ધોરણ -૧૨ ની ઉતરવહીઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે મૂલ્યાંકન માટે ઉતરવહીઓની તપાસણી બનાસકાંઠા ના થરાદ તાલુકા ગાયત્રી હાઈસ્કૂલ માં કોરા ના માંહામારી ના કારણે તારીખ. 22.4.2020.ના રોજ સવાર માં ૧૦.૦૦ વાગ્યે ચાલુ કરવામા આવી છે કુલ 4.તાલુકાઓ માં જેમાં વાવ.સુઈગામ ,ભાભર અને ધાનેરા માં ઉતરવહીઓની મૂલ્યાંકન પ્રક્રિયા ચાલુ કરેલ છે 180 થી વધુ શિક્ષકો બેસાડવામાં આવ્યા હતા અને આચાર્ય આર. વી પટેલ ના માર્ગદર્શન હેઠળ તપાસવામાં આવ્યા હતા ત્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાની સાથે સાથે કોરોના સંક્રમિત થતાં બચવા માટે સેનેટાઇઝર દ્વારા હાથની સ્વચ્છતા સાથે પેપર સોલ્યુશન કરવાની કામગીરી…
વલસાડ પંથક માં કોરોના એ દેખા દીધા બાદ તંત્ર માં ભારે દોડધામ છે ત્યારે ખાસ કોરોના માટે વલસાડ જિલ્લા કક્ષાની વાપી સ્થિત જનસેવા હોસ્પિટલમાં દહેરી ના એકમાત્ર કોરોના પેશન્ટ થી જ સ્ટાફ માં ફફડાટ છે અને કેટલાક ચેપ લાગવાના ડર થી ભાગી છૂટ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ ની ટીમે પહોંચી સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હોસ્પિટલમાં સ્ટાફ અને આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ વચ્ચે બબાલ ચાલુ રહી હોવાનું કહેવાય છે અને કોરોના પોઝીટીવ પેશન્ટ ના સંપર્ક માં આવેલા દહેરી ના કેટલાક લોકો ને સરખી ટ્રીટમેન્ટ અપાતી નહિ હોવા ઉપરાંત પાણી પણ એક કલાકે આપ્યું હોવાની ફરિયાદો ઉઠતા દહેરી ગામ માં…
https://youtu.be/vBYQLDBHfbc
કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદાજુદા વિસ્તારો માં દવા નો છંટકાવ અને સેનેતાઇઝ કરવાની કામગીરી શરૂ થઈ છે. વલસાડ જિલ્લા માં ત્રણ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી એક નું કરુણ મોત થતા વલસાડ શહેર સહિત જિલ્લા માં આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા સાવચેતી ના પગલાં ભરવામાં આવી રહ્યા છે સદનસીબે ત્યારબાદ કોઈ કેસ નહિ નોંધાતા તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે પરંતુ તંત્ર કોઈ રિસ્ક લેવા માગતું નથી અને કેટલાક પ્રતિબંધ સાથે લોકડાઉન નો કડક અમલ કરાવાઇ રહયો છે. https://youtu.be/GLU-Mp_jlpg
વલસાડ જીલામા કોરોના વાઈરસ ની એન્ટ્રી ને લઈ તંત્ર માં દોડધામ છે ત્યારે લોકડાઉન નો અમલ કરવા હવે લોકો ઘરમાં પુરાઈ જવાનું મુનાસીબ માની રહ્યા છે તેવે સમયે વલસાડ ના વેપારી એસોસિએશન દ્વારા તા 22 /4 થી તા.26/4 / 2020 સુધી બજાર માં સંપુર્ણ બંધ પાળવાનો નિર્ણય લેવાયો છે. વલસાડ શહેર ના છિપવાડ માં આવેલ અનાજ હોલસેલ ,સેમીહોલસેલ ,મરી મસાલા,તથા અન્ય નાના મોટો ધંધો કરતા વેપારીઓ બંધ પાળશે તેમજ બાહર ગામ થી આવતી ગાડીયો ને બપોરે 12 પછી ખાલી કરાવવા સાથે વેપાર બંધ રાખવા નો નિર્ણય કરાયો છે સાથે જ તા.26/4/20 પછી નો નિર્ણય પરિસિ્થતી જોઈને લેવામાં આવશે વલસાડ તાલુકા…
https://youtu.be/CM_tZTxGx64