કવિ: Maulik Solanki

સુરત માં કોરોના પોઝીટીવ કેસનો આંકડો ચિંતાજનક રિતે આગળ વધી રહ્યો છે.સતત કેસમાં વધારો નોંધાતા સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ ખૂબ જ સાબડું બન્યું છે.ખાસ સુરતમાં સૌથી વધુ કોરોના ના કેસ સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન અને લીંબાયત ઝોન માં નોંધાઈ રહ્યા છે.ત્યારે આવા વિસ્તારો ને માસ ક્વોરોન્ટાઇન જાહેર કરવામાં આવ્યા છે.સુરતના સૈયદપુરા વિસ્તારમાં જ્યાં કોરોના પોઝીટીવ કેસ વધુ નોંધાયા છે તે વિસ્તાર બહાર કડક સૂચના સાથેનું બેનર મારી દેવામાં આવ્યું છે.જે સૂચના નું ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી ની ચિમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.સાથે જ બિનજરૂરી રીતે કોઈ બહાર ન નિકળે અને માસ ક્વોરોન્ટાઇન પણ જળવાય તે માટે સ્થાનિક પોલીસની…

Read More

સુરત માં કોરોના પોઝીટીવ કેસનો આંકડો ચિંતાજનક રિતે આગળ વધી રહ્યો છે.સતત કેસમાં વધારો નોંધાતા સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ ખૂબ જ સાબડું બન્યું છે.ખાસ સુરતમાં સૌથી વધુ કોરોના ના કેસ સેન્ટ્રલ ઝોન,વેસ્ટ ઝોન અને લીંબાયત ઝોન માં નોંધાઈ રહ્યા છે.ત્યારે આવા વિસ્તારો ને માસ ક્વોરોન્ટાઇન જાહેર કરવામાં આવ્યા છે.સુરતના સૈયદપુરા વિસ્તારમાં જ્યાં કોરોના પોઝીટીવ કેસ વધુ નોંધાયા છે તે વિસ્તાર બહાર કડક સૂચના સાથેનું બેનર મારી દેવામાં આવ્યું છે.જે સૂચના નું ભંગ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી ની ચિમકી પાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.સાથે જ બિનજરૂરી રીતે કોઈ બહાર ન નિકળે અને માસ ક્વોરોન્ટાઇન પણ જળવાય તે માટે સ્થાનિક પોલીસની…

Read More

વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપહાઈસ્કૂલ વાંસદામાં ભણતી વિધાર્થીની જયલક્ષ્મી અમિકાન્ત પટેલએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃતિ એવોર્ડ ૨૦૧૯માં એવોર્ડ વિજેતા બનતા મળેલી રકમનો ચેક કોરોના વાઈરસની લડાઈમાં મુખ્યમંત્રી રિલીફ ફંડમાં દાન કર્યા હતા. તેણીના માતા-પિતા બન્ને શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને પણ પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યો હતો. તેમાંથી પ્રેરણા લઈ તેણીએ પોતાને ઇનામમાં મળેલ રકમ ₹ ૭૫૦/- અને ₹ ૨૫૦/- એમ કુલ ₹૧૦૦૦/- મુખ્યમંત્રી રાહત કોષમાં જમા કરાવ્યા હતા.તેણીએ પોતાનો ચેક વાંસદા પ્રાંતઅધિકારી આર.સી.પટેલ ઇન. મામલતદાર એમ.પી.પટેલની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કર્યો હતો. આટલી નાની ઉંમરમાં માતા-પિતા પાસે પ્રેરણા લઈ નાની બાળકી…

Read More

ઘરોની બહાર વાહન લઈ નીકળતા જરૂરિયાત મંદ લોકો માટે શહેર પોલીસે હવે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જે જાહેરનામાં મુજબ મોટર સાયકલ પર માત્ર બે ના બદલે હવે એક જ વ્યક્તિ જઈ શકશે.જ્યારે ફોર વ્હીલ કાર માં આગળની શીટ પર એક અને પાછળની સીટ પર એક જ વ્યક્તિ બેસી શકશે તે પ્રમાણેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા ના ભંગ કરવા બદલ કડક કાર્યવાહી શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. https://youtu.be/VHmJBw7LrpI

Read More

કોરોના ની મહામારી ચાલી વચ્ચે ભારત સરકાર દ્વારા લોકડાઉન 0.2 ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વલસાડમાં લોકડાઉન નાં ભંગ બદલ જપ્ત કરેલ વાહનો સ્થાનિક પોલીસ મથકે થી દંડ ભરી લઈ જવા જણાવાયું છે ત્યારે કેટલાક તો દંડ પણ ભરી શકે તેવી સ્થિતિ માં નહિ હોવાથી વાહનો લઈ જઈ શકે તેવી સ્થિતિ માં નહિ હોવાથી હજુપણ વાહનો નો જમાવડો યથાવત છે કેટલાક લોકો ના પગાર કે પૈસા એકાઉન્ટ માં પણ નહી હોવાથી જપ્ત કરવા માં આવેલી ગાડીઓ નો દંડ ૩૦૦૦ થી ૪૦૦૦ ભરવા સક્ષમ નહિ હોવાથી હવે આવા લોકો લોકડાઉન તોડવા બદલ પસ્તાય રહ્યા છે. વલસાડ માં કોરોના વાયરસ ની…

Read More

લોકડાઉનને કારણે વલસાડમાં રઝળી પડેલા અન્ય જિલ્લાના મજૂરવર્ગના પરીવાર તેમજ જાહેર માર્ગ પર પડ્યા પાથર્યા પડી રહતા ભિક્ષુકો મળી ૧૭૦ નિરાશ્રિતોને વલસાડની કુમારશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. સમાજની ઉપેક્ષા પામેલા એ તમામ લોકોને શહેરની સ્વયંસેવી સંસ્થાઓએ માત્ર ભોજન આપવાનું જ નહીં પણ તેમનું જીવનધોરણ અને માનસિકતા બદલવાનું ભગીરથ કાર્ય ઉપાડી લીધું છે.આ રાહત કેમ્પમાં ૨ વર્ષના બાળક થી લઈને ૬૦ વર્ષના વ્રુઘ્ધો પણ છે. તેમજ દારૂ ગુટકા નાં વ્યસન મુક્તિ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાચેજ કોરોના એ આ લોકો ની જિંદગી જાણે બદલી નાખી છે અને હવે તેઓ પણ પગભર બનવા સક્ષમ થઈ રહ્યા છે. આ સાથે વલસાડ…

Read More

કોરોના વાઇરસ ને લઈને સ્થળાંતર કરતા મજૂરો ને જિલ્લા ના 5 શેલ્ટર હોમ માં રાખવામાં આવ્યા છે જેમાં મજૂરો ને કોઈપણ પ્રકાર ની સમસ્યા ન થાય એ માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર ગ્રુપ ની રચના કરવામાં આવી છે જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના જજ ડી.કે સોની ની આગેવાની માં વલસાડ ખાતે ની કોર ગ્રુપે વલસાડ ના ડુંગરી ખાતે આવેલ શેલ્ટર હોમ ની મુલાકાત લીધી હતી આ કોર ગ્રુપ માં જજ તથા વકીલ અને એનજીઓ સહિત મેડિકલ કર્મચારીઓ પણ સામેલ છે કોર ગ્રુપ દ્વારા તમામ બાબત ને લઈને મજૂરો ને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સાથે…

Read More

સુરતમાં એક બાદ એક કોરોના  પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો  છે ત્યારે આ વચ્ચે સુરત માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે.કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિશચાર્જ આપવામાં આવ્યો છે.છેલ્લા પંદર દિવસથી કોરોના સામે લડાઈ લડી રહેલા યુવાને અંતે માત આપી સાજો થયો છે.આજ રોજ આ યુવાનને ડિશચાર્જ મળતા મવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફે તાળીઓ ના ગણગણાટ થી તેને વધાવી લીધો હતો.જ્યારે યુવાને પણ હોસ્પિટલના સ્ટાફની  કામગીરીને વખાણ કરી ટ્રોમા સેન્ટર બહાર બે હાથ જોડીને આભાર માન્યો હતો. https://youtu.be/XUadiiSuyAY

Read More

સુરતના તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સુરત નવી સિવિલ હોસ્પિટલને covid 19 જાહેર કરી દેવામાં આવી છે…covid 19 સિવાય કોઈ દર્દી નું સારવાર  સુરત નવી સિવિલ હોસ્પિટલમાં થશે નહિ. આ સિવાય અન્ય રોગો માટે આવતા દર્દીઓને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેથી દર્દીઓને કોરોના જેવા રોગનો ચેપ ના લાગે. તકેદારીના ભાગ રૂપે સુરત તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.. https://youtu.be/iIj7eNfVO8U

Read More

કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને દેશ ના વડાપ્રધાન મોદીજી એ કોરોના ને આગળ વધતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરી દીધું છે અને લોકો ને અનાજ આપવાની જાહેરાત પણ કરી દીધી પરંતુ સરકારે એવું અનાજ આપ્યું કે જે ચોખા માં કીડા , ખીલા , કાંકરા નીકળ્યા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે વલસાડ ના કોસંબા પંચાયત માં ખાતે આવેલ રેસનીગ ની દુકાન માંથી જરૂરિયાતમંદ ગ્રામજનો ને અપાયેલા ચોખા માં કીડા ખીલા ,કાંકરા અને કચરો નીકળતા લોકો ચોંકી ગયા હતા અને સરકારે ગરીબો ની મજાક કરી હોવાનું સપાટી ઉપર આવતા ગ્રામજનો માં નારાજગી જોવા મળી હતી કંટ્રોલ વિક્રેતા વિજય ભાઈ નારણભાઈ…

Read More