Author: mohammed shaikh

WhatsApp Image 2020 06 23 at 11.20.11 AM

ભારતમાં કોરોના નીઆયુર્વેદિક દવા શોધી કાઢી હોવાનો દાવો કરી માત્ર 600 માં કોરોના ની દવા માર્કેટ માં વેચવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દેનાર બાબા રામદેવ ને આ દવા ની જાહેરાત નહિ કરવા મોદી સરકારે કડક આદેશ આપતા બાબા ડઘાઈ ગયા હતા. બાબા એ દાવો કર્યો હતો કે, તેમની કોરોનિલ નામની દવાથી માત્ર 7 જ દિવસની અંદર કોરોનાના પીડિતો 100 ટકા સાજા થઈ ગયા છે. તેમનો એવો પણ દાવો હતો કે, કોરોનિલ દવાનો રિકવરી રેટ પણ 100 ટકા છે અને ડેથ રેટ પણ ઝીરો ટકા છે. જોકે ભારત સરકાર અંતર્ગત આવતા આયુષ મંત્રાલયે યોગ ગુરૂના દાવાને ફગાવી દીધો છે. પતંજલિની કોરોના…

Read More
WhatsApp Image 2020 06 23 at 7.57.50 AM 1

વલસાડ જિલ્લાના વલસાડ-પારડી ખાતે પોઝીટીવ કેસ નોંધાતા એપીસેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરાયા અગાઉ આવેલા પોઝીટીવ કેસ સંદર્ભે ત્રણ વિસ્‍તારોમાં એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોનની મુદત વધારાઇ વલસાડ નગરપાલિકાના વલસાડ-પારડી વિસ્‍તારમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તા.૧૯/૦૭/૨૦૨૦ સુધી અમુક પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જેમાં વલસાડ નગરપાલિકાના વલસાડ પારડી વિસ્‍તારમાં આવેલા ટેકરા ફળિયાના ફલેટ નં.૨૦૨, ગોવિંદમ એપાર્ટમેન્‍ટ-સીને એ.પી. સેન્‍ટર તેમજ ગોવિંદમ એપાર્ટમેન્‍ટ-સીના તમામ હદ વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર…

Read More
WhatsApp Image 2020 06 23 at 7.12.48 AM

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 4 લાખ 40 હજાર 215 સુધી પહોંચી છે અને મૃત્યુઆંક 14,100 સુધી પહોંય્યો છે બીજી તરફ ભારતમાં 2,48,000થી વધુ કોરોના દર્દી સાજા થયા છે. જ્યારે સારવાર હેઠળ રહેલા કેસની સંખ્યા 1,78,014 છે. કોરોના ની કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી તેવે સમયે ભારત માં સૌ પ્રથમ વાર યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ આજે કોરોના વાયરસની આયુર્વેદિક દવા શોધી નાખી હોવાનો દાવો કરી દવા બજાર માં મુકતા દુનિયાભરમાં લોકો નું ધ્યાન પતંજલિ સામે ખેંચાયું છે બાબા રામદેવે ‘કોરોનિલ’નું સાઇંટિફિક ડિટેલ સાથે લોન્ચિંગ કર્યું છે યોગગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોરોનિલ દવાનું લોન્ચિંગ કર્યું છે.…

Read More
WhatsApp Image 2020 06 23 at 6.48.25 AM 1

ગુજરાત માં રાજ્યસભાની ચૂંટણી પુરી થયા બાદ હવે સત્તાધારી પક્ષ ભાજપ સંગઠન માં ફેરફાર સાથે સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓમાં બદલીઓ થશે આ માટે ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થવા આવી હોવાથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવનાર છે. અને રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ માટે પણ વિચારણા ચાલી રહી છે. આમતો છેલ્લા કેટલાક સમય થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠનની નવી રચના માટે ની વાતો થાય છે પરંતુ હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી 10 દિવસમાં ભાજપના…

Read More
WhatsApp Image 2020 06 23 at 6.05.40 AM

ભારત ના લદાખ નજીક ઘેરો લગાવી ને બેઠેલા ચાઈના એ આખરે પીછેહઠ કરી છે અને મિટિંગ બાદ તેઓ એ ત્યાંથી હઠી જવા સહમતી દર્શાવી હોવાના અહેવાલ છે, ગલવાનમાં હિંસક ઝપાઝપીના 7 દિવસ બાદ ભારતના દબાણ સામે ચીને વધારે આગળ વધવામાં શાણપણ બતાવ્યું છે. ગઈ કાલે ચીન સીમામાં આવેલા મોલ્ડોમાં બંને દેશો વચ્ચે લેફ્ટિનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. સેનાના જણાવ્યા પ્રમાણે, વાતચીત સારા માહોલમાં થઈ અને તેનું પરિણામ પણ હકારાત્મક આવ્યું છે અને પૂર્વી લદ્દાખમાં અથડામણ વાળી જગ્યાએથી બંને દેશની સેનાઓએ પાછળ હટવા માટે સહમતી બનાવી છે. આ બધા વચ્ચે મંગળવારે આર્મી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેલેહની મુલાકાત માટે…

Read More
WhatsApp Image 2020 06 23 at 1.18.28 AM

વલસાડ પંથક માં નજીકના ગામો માં કોઈ રોકટોક વગર  બેફામ માટીચોરી કરનારા તત્વો બેફામ બની ગયા છે અને કોઇ ફિલ્મી વિલન ની જેમ વગ અને ધાક બતાવી કાયદા ની ઐસીતૈસી કરીને હાલ માં પુરજોશ માં માટીની તસ્કરી કરી રહ્યા છે તેમ છતાં આવા તત્વો ને રોકવા માટે તંત્ર નમાલુ સાબિત થઈ રહ્યું છે.વલસાડ માં બિન્દાશ બનેલા લુખ્ખા તત્વોએ ભારે ઉપાડો લીધો છે અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યા છે. વિગતો મુજબ આવુજ કઈક રાજકોટમાં ચાલતું હતું અને ત્યાં પણ માથાભારે તત્વો બેફામ બન્યા હતા પરંતુ ત્યાંની RR સેલ ની જાંબાઝ ટીમે દરોડો પાડી માથા ફરેલા તત્વો ની જાહેર માં હેકડી કાઢી…

Read More
WhatsApp Image 2020 06 22 at 11.55.57 PM

અષાઢી બીજ ના આજના દીને અમદાવાદ માં દર વર્ષની જેમ સવાર થી જ ભગવાન શ્રી જગન્નાથજી મંદિર માં ભારે હર્ષોલ્લાસ નો માહોલ છે અને વાજતેગાજતે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા.14 જેટલા ગજરાજ યાત્રા ની અવળ ચાલી રહ્યા હતા.સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યાછે. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા છે. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. વહેલી સવારેમંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો…

Read More
WhatsApp Image 2020 06 22 at 10.57.35 PM

ગુજરાત માં હાલ કોરોના ના નામે રાત્રી કરફ્યૂ લગાડી દેવામાં આવ્યો છે અને રાજ્યોની બોર્ડર ઉપર પણ રાતે 10 થી સવારે 5 સુધી વાહનો ની અવરજવર ઉપર પ્રતિબંધ છે ત્યારે આજ સ્થિતિ નો ફાયદો ઉઠાવી રાત ના અંધકારમાં ગોરખધંધા ચાલુ થઈ ગયા હોવાના ચોંકાવનારા અહેવાલ બહાર આવી રહ્યા છે ,જો કોઈ સામાન્ય નાગરિક ઘર બહાર નીકળે તો તેને પોલીસ અસંખ્ય સવાલો કરે છે અને વાહન આંચકી લઈ દંડ વસુલવામાં આવે છે પરંતુ દમણ થી રોજ ઠશોઠસ દારૂ ભરેલી 50 જેટલી ગાડીઓ ગુજરાત બોર્ડર માં પ્રવેશે તો તેને રોકવામાં નહિ આવતી હોવાનું એક મીડિયા રીપોર્ટ માં બહાર આવતા ભારે સનસનાટી મચી…

Read More
WhatsApp Image 2020 06 22 at 10.45.19 AM

ગુજરાત માં વધુ એક પાર્ટી અસ્તિત્વ માં આવી રહી છે અને તે પાર્ટી બનાવી રહ્યા છે ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કે જેઓ એ હવે NCP(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માંથી રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં NCPએ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી દઈ ને જયંત પટેલ(બોસ્કી)ને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હતા. પીઢ રાજકારણી એવા શંકરસિંહ વાઘેલાએ પોતાની 50 વર્ષની રાજકીય કારકિર્દી માં અત્યાર સુધીમાં પાંચ પક્ષ બદલી ચૂક્યા છે. વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં તેઓએ ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલી નાખ્યાં હતા છે.હવે શંકરસિંહ વાઘેલા ‘પ્રજા શક્તિ મોરચો’ નામની નવી પાર્ટી બનાવવા…

Read More
WhatsApp Image 2020 06 19 at 6.04.49 AM 1

ચીન ના સૈનિકો દ્વારા ભારતીય જવાનો ઉપર અચાનક હુમલો કરવાની ઘટના અને તેમાં 20 જવાનો શહીદ થઈ જતા ભારતીય સૈન્ય ને આરપાર ની લડાઈ લડવા છૂટ આપી દેવાતાં હાલ લેહમાં ભારતના મિગ-29 અને અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે જેની સામે ચીને પણ લદ્દાખને અડીને આવેલી પોતાના બે એરબેઝ હોટાન, ન્ગયારી, શિગાત્સે સિક્કિમની પાસે અને નયિંગચી અરૂણાચલ પ્રદેશની નજીક પોતાના ફાઇટર જેટ, બોમ્બવર્ષક વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરી દીધા છે. અને ચીનની સેના એ પેંગોં સો જીલ પર ફિંગર 4ની આગળ ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતાં રોકવા માટે પોતાની આક્રમકતા વધારતા તંગદિલી ઉભી થઇ છે. ધ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ચીને…

Read More