24 C
Ahmedabad
Friday, March 31, 2023
- Advertisement -

AUTHOR NAME

Editor's Desk

9167 POSTS
0 COMMENTS

વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપના નેતા પોર્ન જોવા લાગ્યા!! થયા ટ્રોલ!

વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપના નેતા પોર્ન જોતા હોવાનો મામલો મીડિયામાં ભારે ટ્રેન્ડમાં રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જાદબ લાલ નાથ ત્રિપુરા વિધાનસભા સત્ર દરમિયાન...

વડોદરામાં ફરી સાંજે નીકળેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર થયો પથ્થરમારો,વાહનોમાં તોડફોડ! LRDના 500 જવાનો તેમજ SRPની વધુ બે ટીમો ખડકાઈ

વડોદરામાં ફરી કોમી ભડકો થયો છે અને બપોરે તોફાન થયા બાદ સાંજે નીકળેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર ફરી પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડની ઘટના બનતા...

રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો વરસાદ,ચોમાસા જેવો માહોલ

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટબનર્સને લઈ વરસાદ પડવાની થયેલી આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો છે જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં આજે ભારે પવન અને...

અમરેલીના જાફરાબાદમાં શોભાયાત્રામાં બુલડોઝરમાં એન્ટ્રી

આજે રાજ્યમાં ભગવાન શ્રી રામના જય જયકાર વચ્ચે ઠેરઠેર ભવ્ય શોભા યાત્રા નીકળી હતી ત્યારે અમરેલીના જાફરાબાદમાં આજે ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં ધારાસભ્ય...

રાજ્યમાં કોરોના કેસ વધતા મુખ્યમંત્રીએ બોલાવી સમીક્ષા બેઠક,કોરોનાને ખાળવા આગોતરા પગલાં ભરવા થયું સૂચન

રાજયમાં કોરોનાના કેસ સતત વધતા હવે સરકાર એલર્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોવિડ-૧૯ ની સ્થિતિ અને તે...

ઇન્દોરમાં મંદિર પાસેની વાવની છત તૂટી પડતા 13નાં કરૂણ મોત

આજે રામનવમી પર્વની સમગ્ર દેશમાં ભારે ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ઈન્દોરમાં રામનવમી પર્વ ઉપર શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં...

વડોદરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો ; કોમી છમકલું થતાં તંગદિલીનો માહોલ, તોફાની ટોળાઓએ કરી તોડફોડ

  આજે રામનવમી પર્વની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરામાં પણ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નીકળેલી શોભાયાત્રા ઉપર ફતેપુરા પાંજરીગર...

ભાવનગર નજીક ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં 6ના કરૂણ મોત

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે લીલો ઘાસચારો ભરેલી ટ્રકને અકસ્માત થતાં 6 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. ટ્રકમાં 12થી 14 મજૂર હોવાનું...

રામ નવમી પર્વ ઉપર મહારાષ્ટ્રના ઔરંગાબાદના  કિરાડપુરામાં બે જુથો વચ્ચે હિંસા

મહારાષ્ટ્રના ઔરંગાબાદના  સંભાજીનગર સ્થિત કિરાડપુરામાં રામ નવમી ઉપર બે સમુદાયો વચ્ચે જબરદસ્ત હિંસા ફાટી નીકળી હતી. કિરાડપુરામાં રામ નવમી પર્વ ઉપર યુવકોનાં બે જૂથ સામસામે આવી...

અમિત શાહનું નિવેદન:-યુપીએના રાજમાં એજન્સીઓનો દુરુપયોગ કોણ કરતું હતું?તે વખતે એજન્સીઓ કોના ઈશારે કામ કરતી હતી!!?મને અને મોદીજીને ફસાવવા શુ શુ નહોતું થયું?

ગૃહપ્રધાન અમિત શાહે ધડાકો કરતા કહ્યું કે યુપીએ શાસન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફસાવવા માટે સીબીઆઈ દ્વારા પોતાના પર દબાણ લવાયુ હતું. શાહે ઉમેર્યું...

Latest news

- Advertisement -