ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો હતો, તે જોતાં એવી અપેક્ષા હતી કે ઓક્ટોબરમાં પણ વેચાણમાં ઉછાળો જોવા મળશે. કારણ કે ઓક્ટોબરમાં ઉત્સવની સિઝનની શરૂઆત સાથે વેચાણમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ છેલ્લા મહિનામાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. એકમાત્ર અને એકમાત્ર પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કેટલીક ઓટો કંપનીઓએ ગયા મહિને વેચાણના સારા આંકડા ઓફર કર્યા છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ અને કિયા મોટર્સની કાર સારી વેચાઇ છે. જ્યારે અન્ય કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (એફએડીએ) ના અનુસાર, ઓક્ટોબરમાં પેસેન્જર કારના વેચાણમાં 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. એફએડીએના આંકડા મુજબ,…
કવિ: Karan Parmar
કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્ગેનિક) ખેતી શરૂ કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવ વાઘેલા એ જણાવ્યું કે જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ જન્ય સુકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણ નું મિશ્રણ કરીને કંપોસ્ટ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવવામાં…
બંને દેશો અને ખાસ કરીને બંને સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીને 20 સંપૂર્ણ તાલીમ બદ્ધ લશ્કરી ઘોડાઓ અને 10 લેન્ડમાઇન ડિટેક્શન ડોગ્સ ની ભેટ આપી હતી. આ ઘોડાઓ અને કૂતરાઓને ભારતીય સેનાની રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીના જવાનોને આ નિષ્ણાત કૂતરાઓ અને ઘોડાઓને તાલીમ આપવા અને સંભાળવાની તાલીમ પણ આપી છે. ભારતીય સેનાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બ્રહ્માસ્ત્ર કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ નરેન્દ્રસિંહ ખારુડે કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશ આર્મીના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મેજર જનરલ મોહમ્મદ હુમાયુ કબીરે કર્યું હતું, જેઓ જેસોરમાં ડિવિઝનનો કમાન સંભાળી રહ્યા…
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થિત ઘણા સ્ટાર્ટ-અપ્સ અનેક ઉપકરણોના માધ્યમથી રસ્તો બતાવી રહ્યા છે. તેમાં સ્ટેથોસ્કોપનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ડૉક્ટરો દર્દીને સ્પર્શ કર્યા વિના કરી શકે છે. જેમાં ઓક્સિજન કોન્સિટર્સનો સમાવેશ થાય છે જે હોસ્પિટલોમાં જ ઓક્સિજન પેદા કરવામાં મદદ કરી શકે છે. તેમાં પોર્ટેબલ અને એપ્લિકેશન-કન્ટ્રોલ્ડ IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત વેન્ટિલેટર સિસ્ટમનો સમાવેશ થાય છે. ઘણા ભારતીય તબીબી ઉપકરણ ઉત્પાદકો અને સ્વદેશી ઓટોમેશન કંપનીઓએ આ મહામારીને પડકાર તરીકે સ્વીકારી હતી અને સંપર્કમાં આવ્યા વિના દર્દીઓની સારવાર અને દેખરેખ માટે વેન્ટિલેટર, પોર્ટેબલ શ્વસન સહાય અથવા ઉપકરણોની નવીન ડિઝાઇન રજૂ કરી હતી. 1. ડિજિટલ સ્ટેથોસ્કોપ વર્ષ…
તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી, આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી, મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી, તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી, ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી. નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી, અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી. કાન માં કોઈ જીવ – જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા તેલનાં ટીપાં નાખવા થી મરી જાય છે, શિવામ્બુનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી કાન સાફ અને નીરોગી રહેશે. સારું સંભળાશે. કાન દુખતો હોય તો મૂળાનાં પાનનો રસ નાખવાથી અને કાન ફતે માટીનો લેપ કરવાથી, કાનની વિશિષ્ટ કસરતો કરવાથી, કસરતો ડૉકટર પાસેથી સમજી લેવી. બહેરારા પણ…
જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે. ગંભીર બાબત એ છે કે, આવતાં વર્ષે ખેડૂતો જો આગોતરું વાવેતર કરશે તો ગુલાબી ઈયળ વધારે ખતરો બની શકે છે. તેથી આવતાં વર્ષે વરસાદ પહેલાં 6-7 લાખ હેક્ટરમાં કપાસ ઉગાડશે તે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 2018માં કૃષિ નિયામકે દાવો કર્યો હતો કે 2016, 2017 અને 2018માં એમ 3 વર્ષમાં ગુલાબી ઈયળને અંકૂશમાં લાવી લીધી છે. પણ ફરી બે વર્ષ પછી નુકસાની વધી છે. હાલ ગુલાબી ઈયળને કપાસને ભારે મોટું નુકસાન કરી દીધું છે. સામાન્ય રીતે માન્યતા…
ગાંધીનગર, 11 નવેમ્બર 2020 આણંદ દૂધની શ્વેત ક્રાંતિ બાદ હવે વીજળીની ઓરેન્જ રિવોલ્યુએશન માટે નવો માર્ગ ચિંધ્યો છે. ખેડા જિલ્લા ઠાસરા તાલુકાના 1500ની વસતી ધરાવતાં ઢુંડી ગામે સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના કરીને સોલાર ખેડૂતો અહીં વિશ્વમાં ઓળખ મેળવી ચૂક્યા છે. 4 વર્ષમાં રૂ.30 લાખની આવક થઈ છે. કુલ મળીને 2.70 લાખ યુનિય વેચાણ થયું છે. 5 વર્ષમાં કુલ મળીને રૂ.40 લાખની આવક થઈ છે. વિશ્વની પહેલી સૌર ઉત્પાદક સહકારી મંડળી અહીં બની છે. 5 વર્ષ પછી આ ખેડૂતો ઉપર અભ્યાસ કરીને એનજીઓએ અહેવાલ બહાર પાડ્યો છે. જે ગુજરાતના ખેડૂતોને નવી દીશા આપી શકે તેમ છે. સરકાર જો સોલાર…
અમદાવાદ, 11 નવેમ્બર 2020 નવગુજરાત સમય સમાચારપત્રમાં કામ કરતાં પત્રકાર 37 મઝહર પઠાણે વિશ્વના સૌથી નાના પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરનારા અર્હમ ઓમ તલસાણિયાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્ટોરી બ્રેક કરી હતી. 9 મહિના પહેલાં સૌથી પહેલી સ્ટોરી તેમણે 28 ફેબ્રુઆરી 2020ના દિવસે પ્રસિધ્ધ કરી હતી. તેને ઉદમ શાળાના સ્ટાફના એક સોર્સે તેમને માહિતી આપી હતી કે આવા એક સમાચાર છે. પછી અરહમના પિતા સાથે વાત કરી અને તેમણે બધા દસ્તાવેજો મોકલી આપ્યા હતા. પાયથોનમાં યંગેસ્ટ પ્રોગ્રામર હેડ લાઈન સાથે સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી ઘણી બધી વેબસાઈટમાં તે સમાચારો ફોલોઅપ તરીકે આવતા રહ્યાં હતા. ત્યાર બાદ 6 નવેમ્બર…
ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં આવેલા 8થી 10 હજાર પેટ્રોલ પંપો પર NGT, CPCB, GPCB, GOIના નિયમો અમલ GPCB દ્વારા કરાતો નથી. પ્રમાણે કેટલાં પેટ્રોલ પંપો પર વીઆરએસ- વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ લગાવેલી હોવી જોઈએ જે મોટા ભાગના પંપો પર ન હોવાથી ગુજરાતના લોકો કેન્સરગ્રસ્ત બની શકે છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેટલા પેટ્રોલ પંપોને આજ સુધી નોટિસ આપવામાં આવી નથી. જેમાં રિલાયંસના પ્રેટ્રોલ પંપો સૌથી વધું છે. પેટ્રોલ પમ્પ પર જમીનની નીચે પેટ્રોલ ભરવાની ટાંકી હોય છે. તેમાં ટેન્કર દ્વારા પેટ્રોલ ભરવામાં આવે છે ત્યારે ખાલી ટાંકીમાં મોટી માત્રામાં પેટ્રોલની વરાળ હોય છે. જે અંદર નવું પેટ્રોલ નાંખતાં બહાર આવે…
PPFમાં રોકાણ કરવુ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તેના અંતર્ગત હાલ 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે બેન્ક ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધુ છે. જો તમારુ PPF એકાઉન્ટ કોઇ કારણસર બંધ થઇ ગયુ હોય તો તેને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ કે PPF એકાઉન્ટ ફરીથી કેવી રીતે શરૂ કરી શકાય છે. PPF એકાઉન્ટ ઇનએક્ટિવ શા કારણે થઇ જાય છે PPFમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. એક નાણાકીય વર્ષમાં મહત્તમ 5 લાખ રૂપિયાનુ રોકાણ કરી શકાય છે. જો તમે કોઇ નાણાકીય વર્ષમાં 500 રૂપિયા…