અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં ચૂંટણી પહેલાં નાગરિક અધિકાર મંચની રચના કરવામાં આવી છે. જેમ શહેરની ચિંતા કરતાં લોકો જોડાયા છે. જેમાં અમદાવાદના લોકોની પોતાની સરકાર હશે. જે નાગરિક સરકાર તરીકે કામ કરશે. ‘નાગરિક સરકાર’ સ્થપાય તો એના મેયર પોતે મહિલાઓની સલામતી માટે એક સચિવાલય ઊભું કરશે. જેમા કોઈપણ મહિલા પોતાની સલામતી માટે 24 X 7 ફોન કરીને મદદ માંગી શકશે. કાયદાનું શાસન સ્થાપવા માટે સંગઠિત કરવામાં આવી રહ્યાં છે. ઘણાં લોકોનો તેને ટેકો મળી રહેશે. સેક્રેટરીએટ પોલીસને ફોન કરીને તાત્કાલિક મદદ પહોંચે એવી સત્તાવાર પ્રયાસો કરશે. જરૂર જણાશે ત્યાં મેયર પોતે પોલીસ કમિશ્નર, ગૃહ પ્રધાન. ગૃહ ખાતાના સચિવની પાસેથી મદદ…
કવિ: Karan Parmar
https://www.youtube.com/watch?v=jNNCV2sckkc મધ્યપ્રદેશના બુંદેલખંડના છત્તરપુર જિલ્લામાં આશરે 70 કિ.મી. દૂર બાજણા ગામે, બડા મલ્હરા, પ્રખ્યાત ભીમકુંડ, (નીલ કુંડ, નારદકુંડ ) આવેલો છે. તાલુકાથી માત્ર 10 કિલોમીટરના અંતરે સ્થિત છે. કુંડ નીલ કુંડ અથવા નારદા કુંડ તરીકે પણ ઓળખાય છે. પ્રાચીન કાળથી ઋષિ, તપસ્વીઓ, સાધકોનું સ્થળ છે. અત્યારે ધાર્મિક અને વિજ્ઞાન સંશોધન કેન્દ્ર પણ બની ગયું છે. કુંડ અને તેનું પાણી ભૂસ્તરશાસ્ત્રીઓ માટે આશ્ચર્યનો વિષય છે. 40-80 મીટર પહોળા ડુંડનો આકાર જોવામાં ભીમની ગદા જેવો છે. કુદરતી જળસ્ત્રોત અને એક પવિત્ર સ્થળ છે. બુંદેલખંડ વિસ્તારમાં પાણીની તંગી છે. પણ અહીં ભરપુર પાણી છે. ભીમ કુંડ એક ગુફામાં છે. આશ્ચર્યો એશિયન ખંડમાં…
ગાંધીનગર, 1 નવેમ્બર 2020 APEDA એ જાહેરાત કરી છે કે, ગુજરાતના રાજપીપળા કેળા પેકહાઉસથી 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર 2020 સુધીમાં 20.79 મેટ્રીક ટન કેળાની નિકાસ કરવામાં આવી છે. 2007માં 3,000 ટન કેળા ગુજરાત વિદેશમાં નિકાસ કરતું હતું. 2019માં તે વધીને માંડ 10,000 મેટ્રીક ટન કેળાની નિકાસ થઈ હતી. પણ 2020માં એક જ સેન્ટર પરથી 20 મે.ટન નિકાસ થઈ હતી. જોકે નિષ્ણાંતોના મતે નિકાસની તક 2 લાખ ટનની ગુજરાત માટે છે. તેમ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કે બી કિકાણીએ જણાવ્યું હતું. ભારતમાં સૌથી વધુ કેળા પકવતું ગામ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ પાસે આવતા પાણેથા ગામ વિદેશી પદ્ધતિ અને વિદેશી ખાતરથી કેળાનું ઉત્પાદન…
તુર્કીમાં ૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. ૨૨ લોકોનાં મોત થયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં ૧૬ કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટકયો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુરંત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્કયૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. ઈઝમિરમાં અસંખ્ય…
કોરોના વાયરસના રોગચાળાના કારણે એક તરફ અમેરિકામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે ભારતીય શિક્ષકો મદદગાર સાબિત થયા છે. ભારતના શિક્ષકો ઓનલાઈનના માધ્યમથી અમેરિકા જ નહીં વિશ્વભરના ઘણા દેશોના બાળકોને ઘરે બેઠા શિક્ષણ આપી રહ્યા છે. તેમના આ યોગદાનમાં ઘણા ઈન્ટરનેશનલ એજ્યુકેશન પોર્ટલ અને એપ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ કારણથી સમગ્ર વિશ્વમાં ભારતના શિક્ષકોના આ યોગદાનની પ્રશંસા પણ થઈ રહી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે કોરોનાના રોગચાળા દરમિયાન અમેરિકાના એટલાન્ટામાં ઘણા મહિના સુધી સ્કૂલોમાં રજા આપવામાં આવી હતી. આ દરમિયાન શેરી એક્રેલે સાતમાં અને ત્રીજા ધોરણમાં ભણતા પોતાના બે બાળકોનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરાવવાનું…
બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા INS કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી દ્રારા કરવામાં આવેલું આ એક એન્ટી શિપ મિસાઈલ પરીક્ષણ હતું.આ પરીક્ષણથી સમુદ્રમાં પણ ભારતની તાકાત નો પરચો આપવામાં આવ્યો છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે બંગાળની ખાડીમાં INS કોરા નામના જહાજથી એન્ટી શિપ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણને ચીનની હિન્દ મહાસાગર માં વધતી જતી દખલના જવાબ રૂપે જોવાઈ રહી છે. આ મિસાઇલ તેના નક્કી કરેલા ટાર્ગેટ પર ત્રાટકી હતી અને આ પરીક્ષણ સફળ રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ પરીક્ષણને ચીનની હિન્દ મહાસાગર માં વધતી જતી દખલના જવાબ રૂપે…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બીજા ક્વાર્ટરમાં જિયોની આવક 17,380 કરોડ રૂપિયા રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9,567 કરોડ રૂપિયા થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને એક નોટિસમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 11,262 કરોડ રૂપિયા છે. વર્ષ 2020-21ના…
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી આ વખતે ભારે રસાકસીભરી છે.રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.જેમાં અમુક સમયે વિવેક પણ ચૂકાઈ જતો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે પરિણામને દિવસે સંઘર્ષ કે અથડામણ થવાની ભીતિ સર્જાશે તેવા એંધાણ મળી રહ્યા છે.જે મુજબ હથિયારોના વેચાણ કરતી વોલમાર્ટ કંપનીમાં રિવોલ્વરના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.આથી અથડામણના ભયને ધ્યાને લઇ કંપનીએ રિવોલ્વર વેચાણમાં બ્રેક મારવાની ફરજ પડી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આત્મનિર્ભરની દિશમાં વધુ એક પગલુ આગળ વધારતા ભારતીય સેનાએ હવે ખુદની મેસેજિંગ એપ્લીકેશન તૈયાર કરી છે. આર્મીએ આ એપનું નામ ‘સિક્યોર એપ્લીકેશન ફોન ઈંટરનેટ’ રાખ્યુ છે. આ એપ વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગની સુવિધા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનની સાથે આપે છે. આ એપ એન્ડ્રોયડ પ્લેટફોર્મ માટે જ તૈયાર કરવામાં આવ્યુ છે. રક્ષા મંત્રલયે આ વિશે જાણકારી આપી છે. શા માટે ખાસ છે SAI એપ રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, મેસેજિંગ એપ્લીકેશનની આ મોડલ WhatsApp, ટેલિગ્રામ, SAMVAD અને GIMS જેવી જ છે. તેમાં એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ળન મેસેજિંગ પ્રોટોકોલને અપનાવવામાં આવ્યુ છે. સુરક્ષાના કેસમાં આ એપ્લીકેશન ખૂબ જ શાનદાર છે કારણ…
ઘણી વખત આપણે ઘરની બહાર હોય તો અને અમારા ફોનની બેટરી ખત્મ થવા લાગે છે તો અમે જલ્દબાજીમાં પબ્લિક પ્લેસ પર લાગેલ ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ કરવા લાગે છે. એ કેટલુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો તમને અંદાજ પણ નહી હોય. ખરેખર આ ચાર્જિંગ પોઈન્ટ્સ પર હેકર્સની નજર હોય છે. આ તમારા ફોનનો ડેટા લીક કરી લે છે અને તમને તેના વિશે જાણ પણ થઈ શકતી નથી. હેકર્સ આ રીતે બનાવે છે શિકાર પબ્લિક પ્લેસ જેવા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, મોલ વગેરે પર આ પ્રકારના ચાર્જિંગ પોઈન્ટસ ઘણી વખત તમને લાગેલા મળશે. હેકર્સ આવા ચાર્જિંગ પોઈન્ટ પર પોતાનો શિકાર…