કવિ: Karan Parmar

ગુજરાત સરકારના મહત્વકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં ઘરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. સી-પ્લેનનું વન-વે ભાડું પંદરસો રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલા ભાડુ 4 હજાર 800 નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરોને આકર્ષવા માટે હવે સરકારે ભાડામાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેન પ્રોજેક્ટનું વિધિવત ઉદ્દઘાટન થશે. અમદાવાદથી કેવડિયા સુધી દિવસમાં બે વખત સી-પ્લેન ઉડાન ભરશે. ત્યારબાદ મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે, તો ઉડાન વધારવામાં આવશે. આમ બંને દિશાઓમાં સી-પ્લેન કુલ ચાર વખત ઉડાન ભરશે. ગુરૂવારે સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે.…

Read More

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો. મહત્વપૂર્ણ તારીખ આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020 પદોની વિગત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે રિસર્ચ ઑફિસર સીનિયર રિસર્ચ ઑફિસરના પદો પર વેકેન્સી બહાર પાડી છે. વય મર્યાદા અને અનુભવ નોકરીનું સ્થાન નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI)આયોગે નોકરીનું સ્થાન દિલ્હી નક્કી કર્યુ…

Read More

વિકાસના નામે હૃદયમાં ઝાટકો લાગી જાય તેવા ગિરનાર રોપ-વેના ઉંચા ભાડાને લઇને પ્રચંડ લોકજુવાળ તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પણ ખચકાટને જોતા ઉષા બ્રેકોએ થોડું ભાડુ ઘટાડ્યુ છે. પરંતુ આ ભાડા ઘટાડો તદન મામૂલી હોવાનું લોકો કહી રહ્યા છે. હવે ભાડા ઘટાડો કંઇ રીતે કરાયો છે તે સમજીએ. હાલમાં 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ રેટમાં ગિરનાર રોપવેનું ભાડું 600 પ્લસ 18 ટકા GST છે. એટલે કે હાલમાં પ્રવાસીઓ 708 રૂપિયા ચૂકવી રહ્યા છે. 14 તારીખ પછી રોપવેનું ભાડું 700 પ્લસ 126 થવાના હતા. એટલે કે 826 થવાના હતા. પરંતુ હવે 14 તારીખ પછી 700 રૂપિયામાં GST ઇનક્લૂડ કરી દેવાયો છે.…

Read More

સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે. દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લાખ ફોલોઅર્સ સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી મોખરે છે. જ્યારે 68 લાખ ટ્વીટર અને 46 લાખ ફોલોઅર્સ સાથે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ બીજા ક્રમે છે. બિહારના નીતિશકુમાર આ યાદીમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને તેમના ટ્વીટર ફોલોઅર્સ 60 લાખ છે. જ્યારે ફેસબૂક ફોલોઅર્સ 16 લાખ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા…

Read More

બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે. બપોર સુધીમાં અંદાજે 40 મતદાન થયું છે. પ્રથમ ચરણ માટે બપોરે 1 વાગ્યા સુધીમાં ભાગલપુરમાં 34 ટકા, બાંકામાં 33 ટકા, શેખપુરામાં 29 ટકા, ભોજપુરમાં 32 ટકા, રોહતાસમાં 30 ટકા, ઔરંગાબાદમાં 33 ટકા, જમુઇમાં 31 ટકા મતદાન થયો છે. કોરોના સંકટકાળમાં મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી, તેજસ્વી યાદવ, નીતીશકુમારે…

Read More

મહેબૂબા મુફતીને જેલમાંથી બહાર આવ્યાને હજુ પખવાડિયું પણ નથી થયું ત્યાં તેમને ફરી જેલમાં ધકેલી દેવાય તેવી શક્યતા પ્રબળ બનતી જાય છે. મોદી સરકાર મહેબૂબાને જેલમાં મોકલીને બિહારમાં રાજકીય ફાયદો અને કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ પર અંકુશ એમ એક કાંકરે બે પક્ષી મારવા માગે છે. મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ મહેબૂબાએ શુક્રવારે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગા માટે અપમાનજનક ટીપ્પણી કરતાં મહેબૂબા સામે દેશભરમાં આક્રોશ છે. ભાજપે મહેબૂબા સામે રાજદ્રોહનો કેસ કરવાની માગ કરી છે જ્યારે કોંગ્રેસે પણ મહેબૂબાની વિરૂધ્ધ છે. મહેબૂબાને જેલમાં ધકેલી દેવાય તો કોઈ વાંધો ના લે અને બિહારની ચૂંટણીમાં રાષ્ટ્રવાદની લહેર ઉભી કરીને ભાજપ તેનો લાભ લઈ શકે. મહેબૂબાએ 17…

Read More

વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે આશ્વર્યજનક નિવેદન આપતા કહ્યું હતું કે અમે કોરોનાને કાબૂમાં લઈ શકતા નથી. વ્હાઈટ હાઉસમાંથી આવેલા આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ભારે ઝાટકણી કાઢી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉપપ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે એ મુદ્દે સરકારને ઝાટકી હતી. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોસે વિચિત્ર નિવેદન આપ્યું હતું. માર્કે કહ્યું હતું કે અમે કોરોનાની મહામારી ઉપર કાબૂ મેળવી શકતા નથી. વેક્સિન અને ઉપચાર પદ્ધતિ ઉપર કામ થઈ રહ્યું છે. એ આવશે પછી મહામારી કાબૂમાં આવશે. વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફના આ નિવેદનની વિપક્ષના નેતાઓએ ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પના સ્વાસ્થ્ય સલાહકારે પણ એવું નિવેદન અગાઉ આપ્યું હતું…

Read More

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. મંગળવારે બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો થઈ હતી, જેમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશ પ્રધાનો મળ્યા હતા. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર મંગળવારે એક બેઠક માટે હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા સતત મજબૂત થઈ છે, 2 + 2 બેઠકમાં પણ બંને દેશોએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં કોરોના કટોકટી પછીની પરિસ્થિતિ, વિશ્વની વર્તમાન સ્થિતિ, સુરક્ષાના મુદ્દાઓ પર ઘણા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા…

Read More

અમદાવાદથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેનને લઇને ભલે ઉત્સાહ દેખાતો હોય પણ આ પ્રોજેક્ટ પર મોટુ જોખમ પણ તોળાઇ રહ્યુ છે. રીવરફ્રન્ટથી કેવડીયા વચ્ચે ઉડનારા સી પ્લેન પર બર્ડ હિટનુ મસમોટુ જોખમ તોળાઇ રહ્યુ છે.  અમદાવાદમાં સી પ્લેન જ્યારે પણ ટેક્ ઓફ કે લેન્ડિંગ કરશે ત્યારે તેની સાથે બર્ડ હિટ થવાનું જોખમ સતત રહે તેવી સંભાવના છે. પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાકડા ફોડવા પડયા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સોમવારે સી પ્લેનની ટ્રાયલ રન લેવામાં આવી રહી હતી. એ વખતે પણ પક્ષીઓને ઉડાડવા માટે સતત ફટાકડા ફોડવા પડયા હતા.  રીવરફ્રન્ટથી પીરાણાનો કચરાનો ડુંગર માત્ર છ કિમિના અંતરે આવેલો છે. આ ડમ્પિંગ સાઇટ…

Read More

દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની 3 વેકસીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ઘમાં 10 વેકસીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં 3-4 વેકસીન આવી શકે તેવી શકયતાઓ છે. ટાસ્ક ફોર્સના પ્રમુખના કહેવા અનુસાર ભારતમાં ૩ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે અને વિદેશોમાં ૧૦ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે. આ સિવાય ચીનની ૫ વેકસીન ૨૦ દેશોમાં પરીક્ષણ કરી રહી છે અને તેનું પરિણામ પણ પોઝિટિવ છે. દુનિયામાં 154 વેકસીન પ્રી કિલનિકલ ટ્રાયલ ચરણમાં ગયા અઠવાડિયે ચીની વેકસીન લેનારા સંયુકત અરબના મંત્રીની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. ભારત બાયોટેક- આઈસીએમઆરની કોવૈકસીન, જાયડસ કેડિલાની વેકસીન બીજા સ્ટેજમાં અને સીરમ – એસ્ટ્રેજનનો કોવિશીલ્ડ ત્રીજા ટ્રાયલમાં છે. હૈદરાબાદની બાયોલોજિલ…

Read More