કવિ: Karan Parmar

કોરોના વાયરસની સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને Astrazenecaની જે વેક્સિન પાસે અત્યાર સુધી આશા લગાવવામાં આવતી હતી, બ્રાઝીલમાં તેનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં એક વોલંટિયરનું મોત થયુ છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે આ વાતની જાણકારી આપી છે. જોકે, આ વોલેન્ટિયરને વેક્સિન આપવામાં આવી ન હતી એટલા માટે વેક્સિનનાં ટ્રાયલ રોકવામાં આવશે નહી. નથી અપાઈ રસી ફેડરલ યુનિવર્સિટી સાઓ પાઉલોની સહાયથી બ્રાઝિલમાં કોરોના વાયરસ રસી AZD222 ના ત્રીજા તબક્કાના પરીક્ષણો ચાલી રહ્યા હતા. યુનિવર્સિટીએ માહિતી આપી છે કે મૃત્યુ પામનાર વોલેન્ટિયર બ્રાઝિલનો હતો. બ્લૂમબર્ગ અનુસાર, 28 વર્ષિય વોલેન્ટિયરને રસી આપવામાં આવી ન હતી. Anvisaએ કહ્યું છે કે અકસ્માત બાદ પણ રસીની ટ્રાયલ ચાલુ રહેશે પરંતુ તેના વિશે વધારે માહિતી આપવામાં…

Read More

ભારતીય આર્મી એવી ઘાતક મિસાઈલ પર કાર્ય કરી રહ્યું છે તે 10 કિલો મીટર દૂરથી પણ ગમે તેવી દુશ્મન ટેંકની ઉડાવી દે એવી મારક મિસાઈલ ભારતના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મિસાઈલ 2021 સુધી સજ્જ થઈ જશે. ભારતીય આર્મી અત્યાધુનિક સશ્સ્ત્રોથી સજ્જ થશે અને દુશમનોનાં દાંત ખાટા થશે. વિકસાવવા માટે મોદીએ કહ્યું છે. જર્મનીના હીટલરે આ પ્રકારની રોકેટોથી જ ઘણાં દેશો પર કબજો મેળવ્યો હતો. બે મહિનામાં કામ શરૂં કરવામાં આવશે. પૂર્વી લદ્દાખમાં ચીન સામે આ મિસાઈલ કામ આવશે. મિસાઇલ સ્ટેન્ડ-ઓફ એન્ટી ટેન્ક મિસાઇલ દુશ્મનને વધુ અંતરથી ભારતીય વાયુસેના એમઆઈ -35 એટેક હેલિકોપ્ટર દ્વારા હવામાંથી તે…

Read More

એટીએમમાંથી પાંચ હજારથી વધુ નાણાં ઉપાડવા પર આગામી દિવસોમાં વધારાના ચાર્જ આપવા પડી શકે છે. દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) આ અંગે વિચારણા કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, તે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં સામેલ થશે નહીં. કોઈપણ ચાર્જ વિના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો અને શરતો શું છે તે જાણો. 5 હજારથી વધુ ઉપાડ પર 24 રૂપિયા ચાર્જ થઈ શકે છે નોંધનીય છે કે, એટીએમમાંથી એકવારમાં એક સાથે 5 હજારથી વધુ ઉપાડ પર, બેંક ગ્રાહક પાસેથી 24 રૂપિયાનો વધારાનો ચાર્જ લઈ શકે છે. હાલની સિસ્ટમ અંતર્ગત હાલમાં પાંચ ટ્રાન્ઝેક્શન મફત છે. નવો નિયમ પહેલાં પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં સામેલ નથી. એટલે કે,…

Read More

નવસારીના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ડિપ્રેશનમાં આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે..મેઘા નામની આ યુવતીએ વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે..સ્યુસાઈડ નોટમાં હોસ્પિટલના મેટર્ન તારા અને સિવિલ સર્જ દુબેના નામો હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે..અને વિજલપોર પોલીસે તપાસ શરૂ કરી છે.

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો છે. વડાપ્રધાન તા.૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિ રોકાણ કેવડિયામાં કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યુ સુધીના વિસ્તારને આશરે ૩ કરોડ એલઇડીથી ઝગમગતું કરવા માટે રૃા.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ સ્ટેચ્યુના અલગ અલગ પ્રકલ્પોમાં પણ લાઇટિંગ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો કેવડિયા કોલોનીના ૨૫ ચોરસ કિ.મી. વિસ્તારમાં કરાયેલું લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહીં આવનારા હજારો પ્રવાસીઓ પૈકી જે રાત્રી રોકાણ કરશે એ આ રંગબેરંગી…

Read More

નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2020 છે. ભૂલના કિસ્સામાં, આવકવેરા વિભાગ નોટિસ મોકલે છે અને ઘણા કેસોમાં દંડ ભરવો પડે છે. આ સિવાય મોડું ફાઇલ કરવાથી દંડ ભરવો પડે છે. દર મહિને 1% ના દરે મોડી ફી વસૂલ કરે છે. વહેલા આઈટીઆર ફાઇલ કરવાથી ટૂંક સમયમાં રિફંડ પણ મળશે. છેલ્લી તારીખની રાહ જોશો નહીં. આ દસ્તાવેજોની જરૂર પડશે ફોર્મ 16 આપવું પડશે. પેનમાં સરકાર પાસે કેટલો ટેક્સ જમા કરાયો છે તેની ત્રિમાસિક વિગતો છે. જે ફોર્મેટમાં વિગતો ભરવાની હોય છે, ભાગ-બી ની વિગતો આપે છે. ફોર્મ 26 એએસ હોવું જોઈએ. વ્યક્તિ દ્વારા ચૂકવવામાં…

Read More

ખેડૂતે પોતાના ખેતરમાં પ્રયોગ કરીને એક કોબીનું 17 કિલોગ્રામ વજન સાથે કોબીનું ઉત્પાદન લીધું છે. કૃષિ યુનિવર્સિટી અને દેશના કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કર્યા છે. સુનીલ ઠાકુરના પિતા હિમાલે કહ્યું કે તૈયારી કરવામાં 38 દિવસનો સમય લાગ્યો હતો. 97 દિવસ પછી 17 કિલોથી વધુ વજનવાળા કોબી તૈયાર છે. સુનીલે તૈયાર કરેલો 17 કિલોનો કોબી આજકાલ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય છે. લોકો ખેડૂતના ઘરે કોબી જોવા આવે છે. જોઈને બધા મોંમાં આંગળા નાંખે છે. સંપૂર્ણ રીતે કુદરતી ખેતી કરીને આ પ્રયોગ કર્યો છે. ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેમના પરિવારને વધુ વજનવાળા કોબી તૈયાર કરવામાં મદદ મળી છે.…

Read More

ઇમરાન ખાનની નિષ્ફળતાઓને લીધે આ વખતે પણ પાકિસ્તાન આતંકવાદી હાફિઝ સઈદ,જાકીર ઉર રેહમાન લખવી અને મૌલાના મસુદ અઝહરના કારણે ગ્રે લિસ્ટમાં રહેશે. પાકિસ્તાનને 6 મહત્વપૂર્ણ કાર્યોનું લક્ષ્ય સાથે આતંકવાદી ભંડોળ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોની મદદને લગતા 27 બાબતો માટે છે. તે કરવામાં ઈમરાન સદંતર નિષ્ફળ છે. વળી, 400 આતંકીઓ વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી. આવી બધી વાતોથી ટૂંક સમયમાં બ્લેક લિસ્ટમાં પણ આવી શકે છે. આતંકવાદ વિરોધી કાયદાના શેડ્યૂલ ફાઇવ હેઠળના 7,600 આતંકીઓની પાકિસ્તાનની અસલ સૂચિમાંથી અચાનક 4,000 થી વધુ નામ ગાયબ થઈ ગયા છે. આ સંજોગોમાં તે લગભગ નિશ્ચિત છે કે પાકિસ્તાન એફએટીએફની ગ્રે લિસ્ટમાં રહેશે. અમેરિકા, બ્રિટન,…

Read More

એક એવી રેસ્ટોરન્ટ છે, જ્યાં તમે મફતમાં ખાઈ શકો છો. ખાઈ લીધા પછી બિલ ચૂકવવાનો સમય થાય છે ત્યારે ટેબલ પર એક પરબિડીયું આપવામાં આવે છે જેમાં બિલ કોઈ કે ચૂકવી આપેલું હોય છે. હવે તમારો વારો છે. તમે ઈચ્છો તો આ રીતે કોઈકનું બિલ ચૂકવી શકો છો. હવે જમવા આવનારા અજાણ્યા લોકોને લીફ્ટ આપી શકો છો, જે તમને મળી હતી એમ. અમદાવાદમાં 11 વર્ષથી ગીફ્ટ ઈકોનોમી પર આ રેસ્ટોરાં ચાલી રહી છે. નફાની ઈકોનોમી પર આ રેસ્ટોરાં ચાલતી નથી. ‘સેવા કાફે’ એ જ રીતે લોકોને ખવડાવે છે. તમે જેટલું ખાવા માંગો છો તેટલું ખાઈ શકો છો, પરંતુ તમે તમારી…

Read More

રિટેલ રોકાણકારો માટે થાપણોને સલામત અને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. બચત થાપણ કરતા વધારે વ્યાજ દર છે. ટૂંકા ગાળાની લોનનો લાભ પણ લઈ શકે છે. વ્યાજની આવક પર કર લાગુ પડે છે કે નહીં. નિશ્ચિત થાપણો પર વ્યાજ પરની આવક કરપાત્ર છે. વ્યાજની આવક ‘અન્ય સ્રોતોની આવક’ હેઠળ આવે છે. વાર્ષક આવકમાં વ્યાજ ઉમેરવામાં આવે છે. બેંક દર વર્ષે એફડીની વ્યાજની આવક પર ટીડીએસ કાપી નાખે છે. ચુકવણીની મર્યાદાથી તે વધું છે તો વળતર ફાઇલ કરતી વખતે દાવો કરવો પડે છે. પાછળથી રિફંડ મેળવવું પડશે. જો કરની જવાબદારી ટીડીએસ કરતા વધારે બની જાય, તો કરદાતાએ વધારાની રકમ જમા કરવાની…

Read More