કોવિડ 19 મહામારીના કારણે થયેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે 2020ના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ સમયગાલા દરમિયાન ગુજરાતમાં 1.27 લાખ ગ્રાહકોના વધારાનો સમાવેશ થાય છે. લોકડાઉન દરમિયાન એવું અનુભવાયું હતું કે રોટી, કપડા અને મકાન ઉપરાંત ડેટા પણ પાયાની જરૂરિયાત બની ગયો છે. તેમ છતાં એપ્રિલ 2020માં ગુજરાતમાં 6.68 કરોડ ગ્રાહકો ધરાવતાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા અને મે 2020માં કુલ ગ્રાહકોની સંખ્યા 6.61 કરોડ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, મોબાઇલ વપરાશકર્તાઓએ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે મોબાઇલ વપરાશકર્તાઓમાં એકથી વધુ સીમ કાર્ડ રાખવાનો ટ્રેન્ડ જોવા મળતો હતો. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે. પોસાય તેવો હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે જાણીતા જિયોએ મે 2020ના મહિનામાં 1.27 લાખ ગ્રાહકોનો વધારો નોંધાવતાં ગુજરાતમાં તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.39 કરોડે પહોંચી છે, જે એપ્રિલ 2020માં 2.38 કરોડ હતી. એ જ રીતે સરકારી માલિકીની કંપની BSNLએ 1547 ગ્રાહકોનો વધારો નોંધાવતાં એપ્રિલ 2020ની…
કવિ: Karan Parmar
બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂઆત કરી દીધી છે અને 2.5થી 5 રૂપિયા સુધી વધારાનું ચાર્જ વસૂલી રહી છે. અલબત સરકારે સ્પષ્ટ કહ્યુ છે કે યુપીઆઇ મારફતે પેમેન્ટ નિઃશુલ્ક રહેશે પરંતુ બેન્કો એવો તર્ક રજૂ કરી રહ્યા છે કે સિસ્ટમ પર બિનઆવશ્યક પેમેન્ટના લોડથી બચવા માટે આ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા કરાઇ…
કોરોના વાયરસના ચેપમાંથી સ્વસ્થ થયા પછી, લોકો શ્વસન સમસ્યાઓનો સૌથી મોટો શિકાર બની રહ્યા છે. આવા લોકોમાં ક્રોના અવરોધક પલ્મોનરી રોગ અને કોરોનામાંથી સ્વસ્થ થયા પછી હાયપરટેન્શન સહિતના રોગોની સંભાવના વધુ હોય છે. સંશોધનકારોએ કોરોનાવાળા 2,900 થી વધુ તંદુરસ્ત લોકોની તપાસ કર્યા પછી આ જાહેરાત કરી હતી. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જે લોકો શ્વસન માર્ગની સમસ્યાઓ સાથે પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યા છે, જો તેઓ કોરોનાથી ચેપ લગાવે છે, તો તેઓ સ્વસ્થ થયા પછી પણ વધારાની જાગ્રત રહેવાની જરૂર છે, તેમજ કોરોના નિવારણ માટે કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જર્નલ ઓફ જનરલ ઇન્ટરનલ મેડિસિનની નવીનતમ સંસ્કરણમાં પ્રકાશિત થયેલ…
વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી : 20 થી 40 મી.લી. ગળોનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે. શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું : લગભગ 4 વર્ષ જૂની ગળો જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગળો ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો.ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો…
કમળાનો રોગ : ગળો અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગળોની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગળોનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો. સુકો રોગ (રીકેટસ) : લીલી ગળોના રસમાં બાળકનો કુર્તો અન્ગીને સુકવી લો અને તે કુર્તો સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે. માનસિક અસ્થિર (ગાંડપણ) : ગળો ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે. શરીરમાં બળતરા : શરીરમાં બળતરા કે…
દક્ષિણ ગુજરાતના જિલલાઓ, ગીરસોમનાથ, જૂનાગઢ, ભાવનગર, કચ્છ જિલ્લા જ્યાં નાળિયેરી કે ખજૂર-ખારેકના બગીચા છે તેની અંદર બીજા પાક કરીકે ચોકલેટ બનાવવા માટે વપરાતી સ્વાદિષ્ઠ કોકોના વૃક્ષો ઉગાડવા માટે દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલયએ ભલામણ કરી છે. કૃષિ વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, નાળિયેરીની બે હાર વચ્ચે આંતર પાક તરીકે કોકોની વિટીએલસીએચ – 4 જાતના છોડ વાવીને સારી આવક મેળવી શકાય છે. બે છોડ વચ્ચે 3.75 મીટરનું અંતર રાખવા પણ ભલામણ કરી છે. જોકે, કેરાલામાં નાળિયેર વાવેતરમાં યોગ્ય કોકો અંતરાલ 3 મિટર બાય 7.5 મિટર વાવવામાં આવે છે. હેક્ટર દીઠ 614 રોપાઓ વાવેતર કરી શકાય છે. કોકોના બગીચા હંમેશા છાંયો ધરાવતાં અને…
કોફી પીવી ખરાબ વસ્તુ નથી, તેનું વ્યસન થઈ જાય તો આર્થિક અને શારીરિક નુકાશાન કરે છે. ટેવ છૂટી તો શારીરિક સ્વાસ્થ્ય તેમ જ આર્થિક સ્વાસ્થ્ય પણ સુધરશે. કોફીનું ખર્ચ અને દવાનું ખર્ચ બચાવીને શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવીને વધું નાણાં કમાઈ શકાય છે. કોફી છોડી દેવાથી નિવૃત્તિના 60 વર્ષ સુધીમાં કરોડપતિ બની શકાય છે. તેની સંપૂર્ણ ગણતરી છે. નાના રેસ્ટોરન્ટમાં પણ કોફીની કિંમત 50-200 રૂપિયાથી ઓછી નથી. ચા, કોફી, સીગારેટ, તંબાકુ, પાન મલાસાથી મહિનામાં 6000 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ પૈસા એસઆઈપીમાં રોકાણ કરવામાં આવે તો કરોડપતિ બની શકાય છે. આ તેની ફોર્મ્યુલા છે. 30 વર્ષની ઉંમરથી 60 વર્ષ સુધીના 30…
પૃથ્વી ઉપર પરગ્રહવાસીના 5 અવકાશ જહાજો જોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઈએસએસ) ના રશિયન કોસ્મોનોટ ઇવાન વેગનર દ્વારા જોયા છે. અવકાશયાત્રીઓને રશિયામાં કોસ્મોનોટ્સ કહેવામાં આવે છે. ઇવાને પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધની ઉપર થોડી સેકંડ માટે આ પરગ્રહના પાંચ અવકાશ જહાજો, યુએફઓ (OFO)નું અવલોકન કર્યું હતું. પહેલા બે, પછી ત્રણ, પછી ચાર પછી પાંચ મળીને ગાયબ થઈ ગયા. આના થોડા સમય પછી, તેઓ સારડન લાઇટ્સના આગમન પહેલાં જ વિભાજિત થઈ ગયા. https://twitter.com/ivan_mks63/status/1296030323806003205 બંને અવકાશ જહાજો જુદા જુદા સ્થળોએથી ફરી આવ્યા. હવે ઇવાન વેગનરનો વીડિયો રશિયન વૈજ્ઞાનિકોને તપાસ માટે મોકલવામાં આવ્યો છે. ઇવાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મેં…
માત્ર ગુજરાત જ નહીં પણ આખા દેશમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દેશના 29 વિસ્તારોમાં પૂરનો ભય છે. નદીઓના પાણી જોખમી રીતે વહી રહ્યાં છે. નારંગી ઝોનમાં રાખવામાં આવ્યા છે. 30 અન્ય વિસ્તારો પણ યલો ઝોનમાં આવી ગયા છે. ઓડિશા, હરિયાણા, ચંદીગ,, દિલ્હી, ઉત્તર પ્રદેશ (યુપી), તેલંગાણા, છત્તીસગઢ અને ઉત્તરાખંડમાં વચ્ચે-વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે 41 બેરેજ અને ડેમમાંથી પાણી છોડવામાં આવી શકે છે. નદીઓના પાણીમાં વધુ પૂર આવી શકે છે. કેન્દ્રીય જળ આયોગે પૂરની સંભાવનાને લઈને આગાહી કરી છે. 12 રાજ્યોમાં હંગામો મચી ગયો છે. દેશના 29 વિસ્તારોમાં નદીઓના પાણીનો છલકા થવાનું જોખમના નિશાનથી માત્ર…
વ્યૂહાત્મક ટનલ અને પુલોથી લઈને 22 ગ્રીન એક્સપ્રેસવેના નિર્માણ સુધી, ભારત આગામી બે વર્ષમાં યુએસએ, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની લાઇનમાં આવશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, નવા રાજમાર્ગો બનાવતી વખતે ઓપ્ટિકલ ફાઇબર, ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઇપલાઇન્સ મૂકવામાં આવે છે. વીજ મંત્રાલય ટ્રાન્સમિશન લાઇન માટેની યોજનાઓ બનાવશે. માહિતી ટેકનોલોજી મંત્રાલય ઓપ્ટિકલ ફાઇબર માટે તેની મંજૂરી આપશે. જે મોટા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે તેના પર ગેસ પાઈપલાઈન નાખવામાં આવી શકે છે. સૂચિત 22 ગ્રીન એક્સપ્રેસ વે સાથેની આવી તૈયારી છે. તેમાંથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે સહિત 1 લાખ કરોડના સાત માર્ગો પર કામ શરૂ થઈ ગયું છે. ‘મને…