પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં રહેશે. બસોમાં કુલ ક્ષમતાના 50% મુસાફરો અને કારમાં ફકત 3 મુસાફરો જ સફર કરી શકશે. રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ તમામ પ્રતિબંધ શુક્રવારથી લાગૂ થઇ થઇ જશે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ કહ્યું કે પંજાબ અત્યારે ‘હેલ્થ ઇમરજન્સી’ના સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. રાજયમાં કોરોનાથી અત્યાર સુધી 920 લોકોના મોત થયા છે. દરેક મોતએ તેમને દુખ પહોંચાડે છે. લોકોનો જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાની ગતિ જાળવા રાખવા માટે આ પ્રતિબંધ લાગૂ કરવા ખૂબ જરૂરી બની…
કવિ: Karan Parmar
રીબડા ગામે છેલ્લા ઘણા વખતથી ચાલતા જુગાર કલબ પર રેન્જ આઈ.જી સંદિપસિંહ, જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના રાહબરી હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના આધિકારી તથા સ્ટાફે દરોડો પડ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને હકિકત મળી હતીકે, રિબડાના અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રહે રીબડા ગામ તા. ગોંડલ) વાળા પોતાના રીબડા ગામની સીમમાં રીબ તરફ જવાના રસ્તે રીબડા ગામ નજીકમાં આવેલ વાડીએ મકાનમાં રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે. ખરેડી ગામ તા. કાલાવડ જી.જામનગર) વાળા મારફતે જુગાર ક્લબ ચલાવે છે અને બહારથી આવતા જુગારીઓને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી, જુગારનો અખાડો ચલાવે છે. આ દરોડામાં જુગાર રમતા રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (જાતે-…
થોડા દિવસ પહેલાં જ અમદાવાદના બહેરામપૂરા વોર્ડની નવી બોડી બનાવવામાં આવી છે જેમાં ભાજપના ઉપપ્રમુખ તરીકે તેની નિયુક્તિ પક્ષે કરી છે. મેહુલકુમાર ગૌતમ લેઉવા કે જે દુધવાલી ચાલીની બાજુમાં અમૃતનગર સોસાયટીમાં રહે છે. પોલીસે તેમની સામે પાસ કરી છે. 17 માર્ચ 2020ના દિવસે કાગડાપીઠ પોલીસે તેમને નોટીસ આપીને ગાયકવાડ હવેલી પોલીસમાં દાખલ થયેલા ગુનામાં અટક કરવા માટે બોલાવ્યા હતા. આ બુટલેગર સાથેના ખાડિયાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની સાથેની તસવીરો સોશિયલ મિડિયામાં ફરતી થઈ હતી. તેથી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો. શહેરમાં ચાલી રહેલા જૂથો એક બીજાના નેતાઓને ખૂલ્લા પાડવામાં લાગી ગયા હતા. રાકેશ શાહ, પ્રદીપસિંહ જાડેજા, અમિત…
અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉવાને બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખપદે નિમણૂંક આપી હતી. બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખ બનાવ્યો છે. ભાગેડુ બુટલેગર પર ભાજપના સાંસદ, ધારાસભ્યોના ચાર હાથ છે. એ 15 નેતાઓ કોણ છે લેઉવાને અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત 15 નેતાઓ સાથે સારા સંબંધો છે. તેથી આ નેતાઓની શાખ ખરાબ થઈ છે. ભાજપનો બુટલેગર મેહુલે ભાજપના 15 જેટલા નેતાઓ સાથે અંગત સંબંધો ઊભા કર્યા હતા. જેમાં અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકી,…
દૂધ, મધ, મત્સ્ય, જીંગા, મરઘા, બતક, રેશમના કીડા કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો છે. મધમાખી ઉછેરતા ખેડૂતો માટે રૂ.500 કરોડનું પેકેજ, મધમાખી ઉછેર કેન્દ્ર, માર્કેટિંગ, સંગ્રહ ક્ષમતા અને તેની માવજત માટેની સુવિધાઓ ઉભી કરાશે. ગ્રામ્ય વિસ્તારના 2 લાખ ખેડૂતોની આવક વધશે અને લોકોને સારી ગુણવત્તાનું મધ મળશે. ભાજપની સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી હતી. પણ ગુજરાતમાં તેની વાસ્તવિકતા જૂદી છે. કહેવામાં આવે છે એવું થતું નથી. ભારતમાં 40 હજાર જાતની વનસ્પતિના કારણે 12 કરોડ મધપૂડા કરી શકાય તેમ છે. 60 લાખ લોકો આ કામ કરી શકે છે. 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે. ગુજરાતમાં 90 લાખ મધપુડાથી…
પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગળો, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગળોના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો…
દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે તંત્રએ તમામ પ્રકારના જાહેર કાર્યક્રમ કરવા કે કોઈ ઉજવણી કરવાની મનાઇ ફરમાવી દીધી છે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની તેમજ માસ્ક પહેરવાની લોકોને અપીલ કરી છે. આ દરમિયાન સુરતના વેસુમાં જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર જન્મ દિવસની ઉજવણી કરનાર સાત લોકોની પોલીસે જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી છે. આ સાત લોકોમાં એક યુવતી પણ સામેલ છે. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેરમાં જન્મ દિવસની ઉજવણીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સાતથી-આઠ યુવક યુવતીઓ જાહેરમાં કેક કાપીને ઉજવણી કરતા નજરે પડે છે. શરૂઆતમાં આ વીડિયો મગદલ્લા…
દેશ ભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું એ સમયે પ્રશ્નપત્ર કે પરીક્ષાના બહાને શાળાએ બાળકોને બોલાવતા હોવાની વિગત ફરી એકવાર તંત્રના ધ્યાને આવી છે જેને પગલે સ્કૂલ બોર્ડના અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. કોઇપણ મુદ્દે બાળકોને શાળાએ બોલાવવા નહિ અને જો બોલાવશો તો સસ્પેન્ડ થશો તેવી ખાસ તાકીદ સ્કૂલ બોર્ડના અધિકારીઓએ શિક્ષકોને કરી છે. આ કડક સૂચના શિક્ષકોને આપતા હોય તેવો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત 375થી વધુ શાળાઓ અમદાવાદમાં છે. જેમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોટા ભાગે વિસ્તાર પ્રમાણે શાળાઓ આવેલી છે. જેથી ગરીબ બાળકોને અભ્યાસ માટે આવવામાં મુશ્કેલીના પડે. પરંતુ…
કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનુ વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 33 દિવસથી સનાથલ ચોકડી સાથે હેલ્થ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી. બસ તથા ખાનગી વાહનોમાં આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હેલ્થ ચેકપોસ્ટ પર આજે 42 એસ.ટી. બસ, ૧૪ ખાનગી બસ અને…
ફાર્માસ્યુટિકલ્સ વિભાગે ફાર્મા ક્ષેત્રમાં ઘરેલુ સંભવિત વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે અનેક પગલાં લીધાં છે. રાષ્ટ્રની ડ્રગ સલામતીને મજબૂત કરવા માટે, સીઆઈઆઈના 12 મા મેડ ટેક ગ્લોબલ સમિટ ચાર્ટિંગના ઉદઘાટન સત્રમાં, વાત કરી હતી. સરકારે દેશભરમાં ત્રણ બલ્ક ડ્રગ પાર્ક અને ચાર મેડિકલ ડિવાઇસ પાર્કના વિકાસ માટેની યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકાર આ ઉદ્યાનોમાં જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદકોને ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન (પી.એલ.આઇ.) પણ આપશે, ઉપરાંત આ ઉદ્યાનોમાં સામાન્ય માળખાગત સુવિધાઓના વિકાસ માટે કેન્દ્રીય સહાયતા વધારશે. https://twitter.com/pprocurementg/status/1054262659665715200 નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 વચ્ચેના પાંચ વર્ષના સમયગાળા માટે વધારાના વેચાણ પર સરકાર 5% પ્રોત્સાહન આપશે, જેની કુલ…