કવિ: Karan Parmar

ભાજપ અને સંઘ જેનો વિરોધ કરે છે તે JNUમાં ભણેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનો આજે 18 ઓગસ્ટ 61 મો જન્મદિવસ છે. તેમને દેશ અને વિશ્વ તરફથી અભિનંદન મળી રહ્યાં છે. સેલ્સ ગર્લથી લઈને દેશના નાણાં પ્રધાન બનવાની તેમની યાત્રા ખરેખર પ્રેરણાદાયક છે. એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલી છોકરી પોતાની મહેનતના જોરે દેશના નાણાં પ્રધાન કેવી બને છે તે ખૂબ જ રોમાંચક છે. કોંગ્રેસના ઈંદિરા ગાંધી પછી તેઓ મહિલા નાણાં પ્રધાન બન્યા છે. નિર્મલા સીતારામન દેશની પહેલી મહિલા છે જે સંપૂર્ણ સમયના નાણાં પ્રધાન છે. આ પહેલા, પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી પાસે 1970-71 દરમિયાન નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો હતો, પરંતુ વધારાના હવાલો…

Read More

વોટ્સએપની સહાયથી હવે ગેસ સિલિન્ડર પણ બુક કરાવી શકો છો. તમામ ગેસ કંપનીઓ દ્વારા નંબર જારી કરવામાં આવ્યો છે. તમારે ફક્ત REFILL લખીને મોકલવું પડશે. ઇન્ડેન યુઝર્સ વોટ્સએપ ગેસ સિલિન્ડર બુક સાથે આ કેવી રીતે કરવું: ગેસ સિલિન્ડર બુક કરવા માટે, તમારે હવે રજિસ્ટર્ડ નંબર પરથી કોલ કરવાની જરૂર નથી. આ કાર્ય ફક્ત એક સંદેશ દ્વારા થઈ શકે છે. આ માટે, તમામ ગેસ કંપનીઓ દ્વારા નંબર જારી કરવામાં આવ્યો છે. તમારે ફક્ત REFILL લખીને મોકલવું પડશે. વોટ્સએપની મદદથી સ્ટેટસ પણ શોધી શકાય છે. ઈન્ડિયન ગેસના નામથી જાણેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ગ્રાહક છો, તો વોટ્સએપ નંબર 7588888824 છે. પરંતુ આ સુવિધાનો…

Read More

શું તમે જાણો છો ડિજિટલ એસેટ એટલે શું? કોઈના મોત પછી સોશિયલ મીડિયા એકાઉન્ટનું શું થાય છે? ખરેખર, આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓની ગોપનીયતા નીતિ પર આધારિત છે. 21 મી સદીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટ ડિજિટલ એસેટનું એક સ્વરૂપ છે. કોઈના મૃત્યુ પછી સોશિયલ મીડિયા કંપનીઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એક્સેસ કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવી છે. જેના કારણે અન્ય વપરાશકર્તાઓ અમુક અંશે મૃતકોના ડેટાની એક્સેસ મેળવે છે. ઇન્સ્ટાગ્રામ ઈંસ્ટાગ્રામ પણ મૃતકના ખાતાને ફેસબુક જેવા સ્મારકમાં ફેરવે છે. પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ્સ વચ્ચે થોડો તફાવત છે. ઇન્સ્ટાગ્રામ કોઈને લોગ ઇન કરવાની મંજૂરી આપતું નથી, કે ‘પસંદ’, ‘અનુયાયીઓ’,…

Read More

દરેક પ્રકારના તાવ : સુંઠ, ધાણા, ગળો, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે. કાનમાં મેલ સાફ કરવા માટે : ગળોને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે. કાનમાં દુઃખાવો : ગળોના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે. સંગ્રહણી (પેચીશ) : અતિ, સુંઠ, મોથા અને ગળો ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ…

Read More

ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને આમ તો RSS સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેઓ સંઘ સાથે ક્યારેય જોડાયેલા રહ્યાં નથી. તેઓની મોદીએ પસંદગી જાહેર જીવનના વ્યક્તિ તરીકે કરી નથી. તેમની પસંદગી સારા વક્તા તરીકે કરી નથી. તેમની પસંદગી ઉચ્ચ સિદ્ધાંતો માટે મરી પીટતા નેતા તરીકે કરી નથી. તેની પસંદની તેની સામે એક સમયે 106 ગુના હતા એટલી કરી હોઈ શકે છે. પણ તેમની પસંદગીનું ખરું કારણ તો સી આર પાટીલ સારા મેનેજર છે. તે દરેક ચીજને સારી રીતે મેનેજ કરી શકે છે. ભાજપને આજે મત અપાવનાર કરતાં મતને મેનેજ કરી શકે એવી માણસની જરૂર છે. મત તો મોદીના નામે મળે…

Read More

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે તા. ૧૮મી ઓગસ્ટ-૨૦૨૦ની સવારે ૬.૦૦ કલાકની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૨૩૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં ૧૦૪ તાલુકાઓ એવા છે કે જ્યાં ૧ ઈંચથી ૧૧ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લાના ડોલવાણ તાલુકામાં સૌથી વધુ ૨૭૭ મી.મી. એટલે કે ૧૧ ઈંચ જયારે સુરતના માંડવી તાલુકામાં ૨૫૨ મી.મી. એટલે કે ૧૦ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વ્યારામાં ૧૮૫ મી.મી., તલાલામાં ૧૮૦ મી.મી., વાલોડમાં ૧૭૮ મી.મી., વાંસદામાં ૧૫૭ મી.મી. અને સુરતના મહુવામાં ૧૫૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વઘઈમાં ૧૪૧…

Read More

રાજ્યના મહાનગરોને વિશ્વ કક્ષાના સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલ 23 માળ સુધી  માળના ઊંચા મકાનો કાયદા મુજબ બની શકે છે. હવે 70 માળની ઇમારતો, આઇકોનિક સ્ટ્રકચર્સ બની શકશે. 4 વર્ષમાં ટી.પી., ડી.પી.ની મંજૂરીના બેવડા શતક અંતર્ગત 200 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલી છે. રાજ્યમાં હાલ અમલી સીજીડીસીઆર-2017માં ટોલ બિલ્ડીંગ્સ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ ઉમેરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે. સર્વિસ…

Read More

અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગળો નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગળોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે ગળો આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે…

Read More

સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તરફથી મોં ફેરવી લીધું છે. તેનું કારણ શું છે ? આણંદ કૃષિ યુનિવર્સિટીના બીડી તમાકુ સંશોધન કેન્દ્ર દ્વારા તમાકુની ખેતીના અર્થતંત્ર પર ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં મહત્વના કેટલાંક કારણો ઉડીને આંખે વળગે એવા છે. ગુજરાત સરકારે તમાકુ મુક્ત ગુજરાત કરવાની જાહેરાત કરીને…

Read More

વડોદરામાં વધતા જતા પ્રદૂષણને લીધે સ્થાનિક આરોગ્ય અને કૃષિ ક્ષેત્રો બગડ્યા છે, જ્યાં વધુને વધુ શબ્જી પેદા કરવામાં આવે છે. સ્થાનિક રીતે રોહિત પ્રજાપતિએ આજે ​​ગુજરાત પ્રદૂષણ નિવારણ મંડળને માહિતી આપી હતી કે ભારે પ્રદૂષણને કારણે લોકોની તબિયત લથડી રહી છે. કેમીકલ પ્રદૂષણ દૂર કરવા વારંવાર માંગણી સરકાર સમક્ષ કરી છે પણ તે દૂર થયું નથી. 15મી ઓગસ્ટ 2020ના દિવસે ગુજરાતના લોકોને પ્રદુષણથી આઝાદી અપાવો. ગુજરાતના લોકેએ 74 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી છે, 15 ઓગસ્ટ 2020, ગુજરાતના બરોડામાં મોટા પ્રમાણમાં પાણી સાથે. 13, 14 અને 15 ઓગસ્ટ 202 ના રોજ બરોડામાં સરોદ, સમોજ, નોંધાણા, પીલુડા, દૂધવાડા ખાતે પ્રદૂષિત ચેનલ…

Read More