ગુજરાતના ખેડૂતો માંગ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરતાં હોય છે. જે વસ્તુની માંગ ઓછી થઈને ભાવ નીચે જતાં રહે તે વસ્તુ ઓછી ઉગાડે છે. આવું અનાજમાં થઈ રહ્યું છે. અનાજની સામે લીલા શાકભાજી અને ફળની ભારે માંગ ઊભી થતાં હવે તેનું વાવેતર અને ઉત્પાદન વધારી રહ્યાં છે. ખેતીનો ટ્રેન્ડ બતાવે છે કે લોકો અનાજ જેવા સુકા પદાર્થો ખાવાના બદલે લીલા, લચીલા, રસદાર, ફળ અને શાકભાજી ખાવા તરફ વળી ગયા છે. શાકાહારી એટલે કે માત્ર વનસ્પતિઓમાંથી મળતાં પાન, ફળ, ફુલ કે મૂળ માંથી પોતાનો રાંધ્યા વગરનો કાચો ખોરાક તરીકે ઉપયોગ કરે. શાકાહાર ભોજન ભોજનને જલ્દી પચવામાં મદદ કરે છે. સાથે તે મગજને…
કવિ: Karan Parmar
બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે, કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલી જગ્યાએ હોસ્પિટલ બનાવી છે. જેમાં ખરેખર હોસ્પિટલ તરીકે સવલતો પણ નથી. ભાજપના નેતાની મુન્નાભાઈ હોસ્પિટલ અમરનાથ કોર્પોરેશનની જનતા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે વ્યવસ્થા નથી. એક જ સીડી છે. શ્રેય હોસ્પિટલની જેમ કોરોનાના દર્દીઓ માટે જોખમ છે. સોશિયલ મિડિયાથી કલેક્ટરને જાણ કરવામાં આવી…
ગળો ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગળોમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે. ગળો આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણને ઉત્પન થવાથી રોકવામાં ખૂબ ઉપયોગી હોય છે. તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલું છે. જો મેલેરિયાની સારવાર માટે ગળોનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખૂબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખૂબ મદદ મળે છે. પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત ગળો ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા…
અમદાવાદમાં ઈમ્પેક્ટ ફી ના નામે રૂ.10000 કરોડનું કૌભાંડ થયું છે. 2001માં આજના પી.એમ. નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના નવા સી. એમ. બનેલા હતા. સમગ્ર ભારતમાં પ્રથમ વખત આવો કાળો કાયદો આવ્યો કે દબાણ કરો, જમીન પચાવી પાડો, ગેરકાયદેસર બાંધકામ કરો, પછી તેને કાયદાથી કાયદેસર કરી આપો. ભાજપમાં ગેરકાયદેસર બાંધકામની કિંમતના 10% પાર્ટી ફંડ આપો અને 5% ઈમ્પેક્ટ ફી ભરો એટલે ગેરકાયદે બધું કાયદે થઈ જાય છે. તો પણ 85% તો બિલ્ડર ને ફાયદો જ છે. યુનો એવૉર્ડ વિજેતા ડૉ. કલ્યાણસિંહ ચંપાવતે આ આરોપો મુક્યા છે. માત્ર અમદાવાદમાં 720000 ગેરકાયદેસર બાંધકામની અરજીઓ આવી હતી. 3 લાખથી વધુ બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર…
ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે. 2.20 લાખ હેક્ટરનું વાવેતર ઘટાડી દીધું છે. જે ગયા વર્ષની સરખામણીએ 10 ટકા છે. સારો વરસાદ થયો હોવાથી આ વખતે કપાસનું ખરેખર વાવેતર 30-32 લાખ હેક્ટરમાં થવું જોઈતું હતું. આમ ખેડૂતોએ પવન જોઈને વાવેતર કર્યું છે. જોકે, ગયા…
રાજ્યમાં ઓછા વેતનથી કામ કરતી આંગણવાડી કાર્યકર મહિલા, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે. પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. વેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતા જાહેર કરે છે. શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ઓનલાઇન ભરતીની પ્રક્રિયા થઈ રહી છે. છેવાડાના ગામોમાં ગ્રામ પંચાયત ખાતેથી VCEના સહયોગથી બહેનો ફોર્મ ભરાવી શકશે. દખળ વગર ભરતી કરવા માટે આ પોર્ટલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં 3155 આંગણવાડી કાર્યકરો…
વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મોદીની કૃષિ વિમા યોજનાનો વિરોધ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન ડો.પ્રવિણ તોગડિયાએ વોરધ કર્યો હતો. આ તમામનું કહેવું હતું કે મોદીની કૃષિ વિમા યોજના ખેડૂત વિરોઝધી અને વીમા કંપનીઓને કમાવી આપવા બરાબર છે. હવે એ વાત ગુજરાત ભાજપની સરકારના મુખ્ય પ્રધાન…
એક વૃક્ષ પર સૌથી વધું નારિયેળ પેદા કરતાં ગુજરાતમાં કાળી ફૂગ પેદા કરતી સામાન્ય માખી કરતાં 3 ગમી મોટી સફેદ માખી ત્રાટકીને બગીચાઓ ખતમ કરી રહી છે. જેના પર કપડા ધોવાનો ભૂકો પાણીમાં નાંખી છાંટવાથી માખી ભાગે છે. નારિયેળ ફળ માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, કોરોનામાં તેનો વપરાશ વધ્યો છે. ત્યારે રોગ પ્રતિકાર શક્તિ ધરાવતું નારિયેળ પોતે હવે રોગગ્રસ્ત બની રહ્યું છે. વપરાશ અને ઉત્પાદન ભારતના લોકો વર્ષે 7 જે નારિયેળ પીવે છે કે વાપરે છે. ભારતમાં 20 લાખ હેક્ટરમાં નારિયેળની ખેતી થાય છે. જેમાં 1.63 કરોડ ટન નારિયેળ પેદા થાય છે. એક હેક્ટરે 7804 કિલો…
ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ કર્યું છે જેનું પરિણામ સામે છે. કોંગ્રેસે પણ પોતે શું કરવા માગે છે તે લોકોને બતાવવું પડશે. કોંગ્રેસના નેતાઓ મોદીને ગાળો આપવાનું ચાલુ રાખશે તો તેના નેગેટીવ પ્રચારથી કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે. કોંગ્રેસના સંગઠનમાં માત્ર 15 ટકા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ચૂંટણી આવે એટલે…
ગુજરાતમાં જે સ્કૂલમાં બાળકોને રમવા માટેના પ્લે ગ્રાઇન્ડ નહીં હોય તેમને સરકાર જમીન આપશે. સરકારી જમીન ઉપલબ્ધ નથી ત્યાં પ્રાઇવેટ જમીન એક્વાયર કરવામાં સરકાર મદદ કરશે. રાજ્યની જે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ નથી તેનો સર્વે કરવા માટે સરકારે સૂચના આપી છે. જૂના સર્વે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. 40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી. સ્કૂલ સંચાલકોએ રમતના મેદાનમાં જ શાળા બનાવી દીધી છે. તેમને નોટીસ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર એવા સંચાલકો સામે…