કવિ: Karan Parmar

વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે. માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. 650 કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે.…

Read More

કોરોના વાયરસના કારણે સ્થગિત કરવામાં આવેલી રાજ્ય સભાની ચૂંટણીની નવી તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સભાની ચૂંટણીને લઈને હવે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાતમાં તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષની રૂબરૂ મુલાકાત કરીને રાજીનામા આપ્યા છે. જેને લઇને કોંગ્રેસના નેતાઓ સરકાર પર ખરીદ-વેચાણના આક્ષેપો કરી રહ્યા છે. ગુજરાતમાં ગરમાયેલા રાજકારણ વચ્ચે NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમના મતને લઈને મહત્ત્વની જાહેરાત કરી હતી. કાંધલ જાડેજા જણાવ્યું હતું કે, ભાજપની સરકારના રાજમાં મારા મત વિસ્તારના લોકોના કામ થાય છે એટલા માટે અગાઉ પણ મેં ભાજપને મત…

Read More

નીરસ અને યંત્રવત જીવનરૂપી પાંજરાને તોડીને તૃપ્તિ શાહને એક એવું ખુલ્લું આકાશ જોઇતું હતું જ્યાં તે એવું કઈક કરે કે જેમાં સફળતા, પ્રસિદ્ધિ, સંતોષ, પ્રગતિની તૃપ્તિનો અહેસાસ થાય, એક એવું જીવન કે જેનાથી તે તેમના જેવી યુવતીઓની પ્રેરણા પણ બને અને સાથે સાથે તેમને મદદ પણ કરી શકે, આવા મનસૂબા ધરાવતા તૃપ્તિ શાહે પોતાની ઉજ્જવળ શૈક્ષણિક યોગ્યતાને અનુરૂપ કારકિર્દીને પસંદ કરવાની જગ્યાએ સાવ જ નવું અને પડકારજનક કામ પસંદ કર્યું એન્કર/પ્રેઝન્ટર બનવાનું. ગોધરા જેવા નાના શહેરમાંથી મહાસાગર સમા અમદાવાદ સુધીની સફરમાં તેમણે શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી છે. તૃપ્તિ શાહ ટ્રીપલ ગ્રેજ્યુએટ છે. 2 વાર માસ્ટર્સ કર્યું છે અને એમ.…

Read More

દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં ફરીથી કોરોના વાઇરસનાં નવા કેસ આવી રહ્યાં છે, પહેલા 83,000 જેટલા લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થયું હતુ, અને 4,600 થી વધુ લોકોનાં મોત થઇ ગયા હતા, બાદમાં અહી કોરોના વાઇરસની સ્થિતી કાબૂમાં આવી ગઇ હતી, અને લોકડાઉન ખોલી દેવામાં આવ્યું હતુ, પરંતુ અહી પાછું કોરોના વાઇરસે માથું ઉંચક્યું છે. અહી એક જ દિવસમાં કોરોનાનાં નવા 57 કેસ સામે આવ્યાં છે. ચીનના લિઓનિંગ અને બેઇઝિંગમાં કોરોનાનાં નવા દર્દીઓ મળી રહ્યાં છે, એટલે કે ચીનમાંથી હજુ સુધી કોરોના વાઇરસ ગયો નથી, દુનિયાને હચમચાવી નાખનારો ખતરનાક કોરોના વાઇરસ પાછો ચીનમાં ફેલાઇ જ રહ્યો છે. જેને કારણે બેઇજિંગમાં કેટલીક સ્કૂલો…

Read More

રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે. તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો માસ્ક પહેરતા ન હતા, પરિણામે કોરોના સંક્રમણને અટકાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે વિજય રુપાણી સરકારે માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ કરવા માટે રુપિયા 200ના દંડની જોગવાઇ કરી હતી અને મ્યુનિસિપલ  તંત્ર તેમજ જિલ્લા કલેક્ટર વિભાગને  દંડ વસુલવાની સત્તા આપવામાં આવી હતી. જો કે રાજ્ય…

Read More

ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે. વસતી ગણતરીના એક અધિકારીએ કહ્યું હતું કે કુદરતી આપત્તિ કે આવશ્યક સંજોગોમાં વસતી ગણતરીનું કામ મુલત્વી રહે છે પરંતુ કાર્યક્રમ વિલંબથી શરૂ થતો હોય છે. ભારતમાં વસતી ગણતરીનું કામ 1972થી થાય છે. આઝાદી પછીની આ આઠમી વસતી ગણતરી છે. કોરોના પહેલાં…

Read More

પહેલા પાકિસ્તાન પછી ચીન અને હવે નેપાળ. એક પછી એક નવા ષડયંત્રો ભારતની સામે થઇ રહ્યાં છે. હાલમાં ચીન સાથેનો લદ્દાખ સરહદનો વિવાદ ઉભો જ છે, એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યં છે, ત્યાં હવે નેપાળે ભારતનો કેટલોક વિસ્તાર પોતાના નકશામાં બતાવ્યો છે અને નવા નકશાને નેપાળની સંસદને મંજૂરી આપી દીધી છે. નવા નકશાનું આ બિલ સંસદમાં 258 મતોથી પાસ થઇ ગયું છે, ભારતે લિપુલેખથી ધારાચુલા સુધીનો કૈલાસ માનસરોવર યાત્રાનો રસ્તો પહેલા તૈયાર કર્યો હતો, હવે નેપાળે આ જ લિપુલેખ અને કાલાપાનીને પોતાનો વિસ્તાર ગણાવીને આ વિસ્તારને પડાવી લેવાનું મોટું ષડયંત્ર કર્યું છે. બીજી તરફ ભારતના…

Read More

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે તેથી કોરોના સંક્રમણ સમયે પેટ્રોલિયમ પેદાશો પર વેટનો દર વધી શકે છે, જ્યારે મહામારીમાં સૌથી વધુ અસર થઇ છે તેવા રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે અમે સ્ટેમ્પડ્યુટીના દરો ઘટાડવાનો વિચાર કરી રહ્યાં છીએ. એનો મતલબ એ થયો કે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો…

Read More

અમદાવાદ, 14 જૂન 2020 કોવિડ -19 રોગચાળા સાથે ભયાવહ સમયમાં કટોકટી સમયે ગુજરાતનું પ્રખ્યાત ઇજનેરી અને ખાદ્ય ઉદ્યોગ, ઘણાએ ઉત્પાદન ક્ષમતા જાળવવા ઓટોમેશનની પસંદગી કરી છે. ગુજરાતના 90 લાખ કામદારોમાંથી 70% કુશળ સ્થળાંતર કામદારો તેમના મૂળ સ્થળોએ સ્થળાંતર થયેલ છે. તે વાપીઓ આવ્યા નથી. આને કારણે ગુજરાતનું ઉત્પાદન અટકી પડ્યું છે. ઓટોમોબાઇલ્સ, એન્જિનિયરિંગ ગુડ્ઝ, સબમર્સિબલ એસેમ્બલી અને વેલ્ડીંગના ઓટોમેશન માટે મશીનો અને રોબોટ્સ ખરીદવા માટે કરોડો રૂપિયાના રોકાણ કરી રહ્યું છે. જાપાન ઓટોમેશન મશીનરી ખરીદવા આગળ વધ્યું. એક રોબોટિક્સ 28 લોકો પરની તેની અવલંબન ઘટાડશે. ઓટોમેશનમાં રૂ. 1 કરોડનું રોકાણ 10 મજૂરોની માંગ ઘટાડી શકે છે. તેમાંના 50 ટકા બેરોજગાર…

Read More

અમદાવાદ, 14 જૂન 2020 ગુજરાતની હાઇપરમાર્કેટ ડી માર્ટ થેલીના પૈસા લેતી હોવાતી તેને ગ્રાહક અદાલતમાં પડકારવામાં આવી હતી. કેરી બેગના વેચાણની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ગ્રાહક અદાલતોએ રાજ્યમાં બે હાઈપરમાર્કેટને બેગની કિંમત પરત કરવા આદેશ આપ્યો છે. અદાલતોએ બેગના વેચાણને અયોગ્ય વેપાર પ્રથા ગણાવીને ગ્રાહકોને વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે. પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાને કારણે, મફત કેરી બેગ ઉપલબ્ધ નહોતી કરાઈ. આ અઠવાડિયાની શરૂઆતમાં, રાજકોટમાં કન્ઝ્યુમર કોર્ટે રાજકોટના કાલાવડ રોડ સ્થિત ડીમાર્ટને એપ્રિલ 2019 માં એક કેરી બેગ પર રૂ.6,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ચૂકાદાથી જામખંભાળીયાના વકીલ સંજય અંબાલીયાને બેગના રૂ.16 પરત મળશે. હુકમ…

Read More