કવિ: Karan Parmar

સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યું તો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યુંતો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી. લોકડાઉનના સમયમાં દરેકને અનાજ સહિત વિવિધ વસ્તુની જરૂર પડતી હોય છે. તેવા સમયે ખાસ કરીને ગરીબોને ભોજનની વ્યવસ્થા થઇ રહે તે માટે સરકારે બીપીએલ કાર્ડ ધારકોને વિનામુલ્યે ઘઉ, ચોખા, દાળ વિગેરે આપ્યુ હતુ. નવસારીની દશેરા ટેકરી વિસ્તારની 13 જેટલી બહેનોએ સરકાર દ્રારા તેમને અપાયેલા ઘઉમાંથી દરેકે ત્રણ થી ચાર કિલો ઘઉદળાવીને તેની 1200 જેટલી રોટલી બનાવી આર. એસ. એસ. સંસ્થાને ફુડ પેકેટ માટે મોકલી આપી હતી. બહેનોએ પોતાની જરૂરીયાત…

Read More

આપેલી ખાનગી હોસ્પિટલોને કોરોના માટેની પરવાનગીનો દુરુપયોગ, હોસ્પિટલો દ્વારા થતી આવી મહામારીના સમયે ઉઘાડી લૂંટ, જેવી કે, ગુરૂકુલ પરની ભાજપના નેતાની ભાગીદારી વાળી જાણાતી હોસ્પિટલ ડિપોઝિટ એમાઉન્ટ 8,50,000 રૂપિયા તથા એસજી હાઈવે પરની પ્રખ્યાત હોસ્પિટલના પ્રતિદિવસ 50,000નો ભાવ લેવામાં આવી રહ્યો હોવાનું એક ઓડિયો ફોન ટેપમાં સ્પષ્ટ થયું છે. આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ દ્વારા આ ઓડિયો જાહેર કરાયો છે જેમાં રૂપાણી સરકારે આ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોના વાઇરસ મહામારીના ઈલાજનાં આંકડા સાંભળી કોરોનાથી નહિ પરંતુ ઈલાજની રકમથી હાર્ટએટેક આવી મરી જવાય આ ઈલાજ મધ્યમવર્ગ ગરીબો કેમ કરી શકશે..? સરકાર વિચારે. સરકારી કોઈ પેકેઝ અહીં ચાલતાં નથી. અમદાવાદ અને રાજ્યની બીજી 22 ખાનગી…

Read More

અમરેલી – અમરેલી શહેરમાં ધોરણ 10 અને 12ની પરિક્ષા બોર્ડનીની ઉત્તરવહી ચકાસણી સ્થળે ગેરકાયદેસર પ્રવેશ કરનાર અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડીયા અને તેના ભાજપના સાથીદારો સામે કાયદેસર પગલાં ભરવાની માંગણી આપના અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડિયાએ કરી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવને જાણ કરી છે કે, કોરોનાવાયરસની મહામારીથી લોકડાઉનની અમલવારી છે, તેવા સમયે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરી બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપરની ચકાસણી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. અમરેલીમાં ઉત્તરવહી ચકાસવામાં આવી રહી છે તે સ્થળે અન્યોને પ્રવેશબંધી હોય છે. એકદમ ગુપ્ત રીતે પ્રક્રિયા કરવાની જવાબદારી શિક્ષણ વિભાગની હોય છે. તેમ છતાં બે દિવસ પૂર્વે અમરેલીના…

Read More

બીજી એક કટોકટી તરફ ભારત ગાંધીનગર, 21 એપ્રિલ 2020 મુંબઈમાં પત્રકારોએ જાતે કોરોના ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે તેમને તો કોરોના છે. તે પહેલાં તેમને ન તો કોઈ કોરોનાના લક્ષણો હતા કે ન તો તેમને પોતાને ખબર હતી કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા લોકોનો ભય દૂર કરવા માટે જાતે સામેથી પોતે ચેપની ચકાસણી કરવા ગયા ત્યારે ખબર પડી કે ખરેખર તેમને કોરોના છે. આવું અમદાવાદમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. લોકોને ખબર ન હતી કે તેમને ચેપ લાગી ચૂક્યો છે. તેમને કોઈ લક્ષણો પણ ન હતા. પણ ચેપની લેબ તપાસ થઈ ત્યારે ખબર પડી…

Read More

દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં બમણા દરમાં ઘટાડો, તંદુરસ્ત દર્દીઓની ટકાવારીમાં વધારો થયો છે. દેશના 18 રાજ્યોમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન પહેલા અને પછીના ડેટાના વિશ્લેષણના આધારે, રાષ્ટ્રીય સ્તરે દર સુધર્યો છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 25 માર્ચે લોકડાઉન લાગુ કરવામાં આવે તે પહેલાં રાષ્ટ્રીય સ્તરે દર્દીઓની સંખ્યા 3.4 દિવસમાં બમણી થઈ હતી. પરંતુ હવે 19 એપ્રિલ સુધીના વિશ્લેષણના આધારે આ દર 7.5 છે.  18 રાજ્યો છે જે દર્દીઓની સંખ્યા બમણી કરવાના મામલે રાષ્ટ્રીય સરેરાશને વટાવી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન સુનિશ્ચિત થયાના પરિણામે દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓના બમણા દરમાં બમણો વધારો થઈ રહ્યો…

Read More

૧૦૮ ઇમરજન્સી કેન્દ્ર ખાતે સામાન્ય દિવસોમાં કુલ ઇમરજન્સી કોલ્સમાંથી રોડ એકસીડન્ટના કોલનું પ્રમાણ ૧૩%  જેટલું હોય છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે કુલ ઈમરજન્સી કોલ્સમાંથી માર્ગ અકસ્માતના ફોનનું પ્રમાણ માત્ર ૦૩% રહેવા પામ્યું છે. આમ ૧૦૮ ઇમરજન્સી કેન્દ્ર ખાતે માર્ગ અકસ્માતના ફોન કોલ્સમાં ૭૭%નો ઘટાડો નોંધાયો છે. જોકે ૧૦૮ ઇમરજન્સી સેવા કેન્દ્ર ખાતે આવતા ફોન કોલ્સની કુલ સંખ્યામાં ૩૦% નો વધારો થયો છે. જેમા મોટા ભાગના ફોનકોલ્સ તાવ અને શરદી-ખાંસીને લગતા હોય છે. મેનેજર વિકાસ બિહાનીના સમગ્ર રાજ્યમાં ૫૦ જેટલી 108 એમ્બ્યુલન્સ કોરોનાને લગતા કોલ્સ માટે અલાયદી રાખવામાં આવી છે જેથી તે અન્ય દર્દીઓ માટે વાઈરસ-કેરિયર ન બને. લોકડાઉનના સમયગાળા દરમિયાન…

Read More

27 લાખ મજૂરોની વેદના ગુજરાત વડી અદાલતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવી અમદાવાદ, 20 એપ્રિલ 2020 દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠા થઈને બળવો કર્યો હતો. જે ભાજપની વિજય રૂપાણીની સરકારની પોલીસે લાઠીથી દબાવી દીધો હતો. સુરતમાં મજૂરોનો લાવા ભભૂકી રહ્યો છે. તેઓ ખાવા પિવાનું અને સન્માન સાથે જીવન જીવવાની માંગણી કરી રહ્યાં છે. તેમની વાતને ગુજરાતની વડી અદાલતમાં જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા…

Read More

Why did workers in Surat revolt against the government twice? The secret going on અમદાવાદ, 20 એપ્રિલ 2020 દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠા થઈને બળવો કર્યો હતો. જે ભાજપની વિજય રૂપાણીની સરકારની પોલીસે લાઠીથી દબાવી દીધો હતો. સુરતમાં મજૂરોનો લાવા ભભૂકી રહ્યો છે. તેઓ ખાવા પિવાનું અને સન્માન સાથે જીવન જીવવાની માંગણી કરી રહ્યાં છે. તેમની વાતને ગુજરાતની વડી અદાલતમાં જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા…

Read More

અન્ય જિલ્લાઓને પણ માસ્ક પહોંચાડી મદદરૂપ થઇ રહ્યા છે ભાવનગર, 20 એપ્રિલ 2020 વિપત પડે ન વલખીયે, વલખે વિપત ન જાય. વિપતે ઉધમ કિજીયે તો ઉધમ વિપતને ખાય’ આ પંક્તિઓને ભાવનગર જિલ્લાની બહેનોએ બખૂબી આત્મસાત કરી છે. ભાવનગર જિલ્લામાં અત્યારે કુલ ૭૨ જેટલા સ્વ સહાય જૂથો અને ૩૨૮ મહિલાઓ આ માસ્ક બનાવવાની કામગીરીમાં જોડાયેલ છે. જેઓ એક દિવસના ૨૦,૦૦૦ જેટલા માસ્ક બનાવી રહ્યા છે.  જે ગુજરાતનો વિક્રમ છે. કોરોના મહામારીમા જ્યારે માસ્કની જરૂરિયાત ઊભી થઈ ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહિલાઓને માસ્ક બનાવી આપવા માટેનું પ્રોત્સાહન આપવામા આવેલ.  અત્યાર સુધીમાં કુલ ૨,૬૫,૮૧૬ જેટલા માસ્કનુ ઉત્પાદન કરી ભાવનગર જિલ્લા સિવાય…

Read More

અમદાવાદ, 20 એપ્રિલ, 2020 આઇસીએમઆર ડેટા જણાવે છે કે રાજ્યની 10 પ્રયોગશાળાઓમાંથી પ્રત્યેકની 300-200 નમૂનાઓની દૈનિક પરીક્ષણ ક્ષમતા છે. 3000 પરીક્ષણો થવું જોઈએ પરંતુ ફક્ત 300-400 જ થઈ રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર આમ કેમ કરી રહી છે? મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાને છુપાવવા માગે છે? હકીકતો છૂપાવવા માટેનો ભાજપ સરકારનો આ અનોખો એક વિક્રામ માનવામાં આવી રહ્યો છે. જેથી ગુજરાત બદનામ ન થાય. ખરૂ કારણ એ છે કે, સરકાર પાસે તપાસની કીટ નથી. તેથી પ્રજા સામે જોખમ ઊભું થયું છે. કોવિડ -19 મામલાની સંખ્યા દૈનિક વધી રહી છે, નમૂનાઓ ચકાસવા માટેની દૈનિક ક્ષમતા સાથે 136 થી વધુ સરકારી લેબ અને…

Read More