ગાંધીનગર, 18 માર્ચ 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે. GRIMCO કુટીર અને ગામ ઉદ્યોગના કારીગરોને રોજગાર આપવા માટે કામ કરી રહ્યું છે. પહેલા ખેત તલાવ કૌભાંડ અને હવે રોજગારી કૌભાંડ બહાર આવ્યું છે. રાજ્ય સરકારની કંપની ગ્રીમ્કો દ્વારા ખરીદી કરવામાં આવતા માલ-સામાનમાં ઓછી ગુણવત્તા અને હલકી કે ઉતરતી કક્ષાની ખરીદીની ગેરરીતિઓ આચરનારા ઇન્ચાર્જ એમ. ડી. પી. જે. પટેલને તાત્કાલિક અસરથી…
કવિ: Karan Parmar
અમદાવાદ, 18 માર્ચ 2020 દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું. ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું, વાયરસને રહેવા માટે કોલોની ન રહે તેવું શરીરમાં કે ઘરમાં કરવામાં આવે તો કોરોના વાયરસ નહીં રહે. ફેફસા બળવાન બને અને કફ…
ગાંધીનગર, 18 માર્ચ 2020 2016થી સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેમાં 5 વખત અત્યાર સુધીમાં કુલ 1,96,66,140 પ્રશ્નો આવેલા હતા. આમ 1.20 કરોડ ઘરમાં 2 કરોડ પ્રશ્નો સરકારના અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નિકાલ થતાં ન હતા. જે નિકાલ કરાયા છે. તેનો સીધો મતલબ કે પ્રજાના કામો રૂપાણીની ભાજપ સરકારમાં થતાં નથી. એવું વિરોધ પક્ષના ધારાસભ્યો બતાવી રહ્યાં છે. કોઈ એક રાજ્યમાં આવા પડતર પ્રશ્નો હોય એવો રેકોર્ડ ગુજરાતમાં સ્થપાયો છે. નાના લોકોના નાના કામો થતાં નથી. જમીનોની ફાઈલો તુરંત નિકાલ થાય છે. જમીનો માટે દરેક કલેક્ટર કચેરીમાં ખાસ સેલ બનેલા છે, ઉદ્યોગોના પ્રશ્નોના નિકાલ માટે વન વિન્ડો પધ્ધતિ છે. પણ…
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 16 માર્ચ, સોમવારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. જ્યારે ગોગોઈને રાજ્યસભાની બેઠક આપવામાં આવી ત્યારે વિરોધી કોંગ્રેસે સરકારને ઘેરી લીધી. ન્યાયતંત્રના લોકોએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. બધા લોકો, બધી વસ્તુઓ. ગોગોઈ પર માર્કંડેય કાત્જુ તરફથી ખૂબ જ વિશિષ્ટ આકરું નિવેદન આવ્યું છે. માર્કંડેય કાત્જુ કહ્યું કે રાસ્કલ ગોગોઈને હવે પાર્લામેન્ટમાં મોકલવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રાસ્કલને રાજ્યસભામાં લઈ જવા માટે નિર્ણય કર્યો હતો. કેમ ? માર્કંડેય કાત્જુ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. જ્યારે તે સુપ્રીમ કોર્ટમાં હતો, ત્યારે તે તેના નિર્ણયો માટે જાણીતો હતો. જ્યારે નિવૃત્ત…
અમદાવાદ : ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેડૂતોએ ટામેટાના છોડ પરથી ટામેટા ઉતારવાનું બંધ કરી દીધું છે. ભાવ એટલા નીચે આવી ગયા છે કે ટામેટાને છોડ પરથી ઉતારવા માટેનું ખર્ચ પણ હવે પરવડતુ નથી. એદ દિવસની મજૂરી 200થી 300 રૂપિયા છે. ઉતારવાનો ખર્ચ જ ઘણો મોંઘો પડે છે. તેથી ખેડૂતોએ ખેતરમાં છોડ પરથી મફતમાં ટામેટા આપવાનું શરૂં કર્યું છે. તેઓ ટામેટી કાઢીને ફેંકી દ ઈરહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં ટામેટાનું મબલક ઉત્પાદન વચ્ચે ટામેટાના ભાવ તળિયે જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા અરવલ્લી જીલ્લામાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતો પહેલા માવઠાના માર સહન કરી નુકશાની માંથી ઉભા નથી થયા ત્યારે ટામેટાના ભાવમાં ભાવમાં કડાકો બોલતા…
તમારા માટે તમારા “સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય” રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના વર્ષ પરથી લખન પોતે ગુજરાતના ત્રાસવાદી હોય એવું વર્ણન તેમણે કર્યું છે. સરકારની નજરે લખન મુસાફીર કલેક્ટર કચેરી લખે છે કે, લખન મુસાફિર ‘પ્રામાણિક ધંધા કે વ્યવસાયમાં નથી’ અને તેમના સાથીદારો સાથે હંમેશા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેક્ટ સામે કેવડિયા વિસ્તારમાં લોકોના અસામાજિક અને ગેરકાયદેસર આયોજન કરવામાં સામેલ છે.…
ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિંહોને માટે નાણાં આપવા માટે થપ્પડ મારી રહ્યાં છે. જેનો અવાજ રિલાયન્સના ડાયરેક્ટરે પ્રશ્નો પૂછીને સંભળાવ્યો છે. એક સિંહ પાછળ ખર્ચ કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 2967 વાઘ માટે રૂ. 1010.42 કરોડ અને 523 સિંહ માટે રૂ. 32 કરોડ આપ્યા છે. એક સિંહ પાછળ 3 વર્ષમાં…
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા જિલ્લા કલેક્ટર એમ. આર. કોઠારીની સૂચનાથી 2 વર્ષ માટે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા અને તાપી એમ 5 જિલ્લા તડીપારનો હુકમ કર્યો છે. લખન મુસાફિરથી ભાજપની વિજય રૂપાણીની સરકાર ગભરાઈ રહી છે જેના અનેક કારણો છે. સરદાર પટેલે અંગ્રેજો સામે જમીન કર અને જમીન જપ્તી માટે અંગ્રેજો સામે આંદોલન કરેલું હતું.…
જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપ દ્વારા પોતાની વિરોધી વિચારધારા ધરાવતાં ધારાસભ્યોને સત્તાની કે પૈસાની લાલચ આપીને ખરીદવા પડે છે કે સત્તા આપવી પડે છે. રાજ્યસભાની ચૂંટણીમાં એક બેઠક જીતવા માટે કોંગ્રેસના 5 ધારાસભ્યોને ભાજપમાં લાવવામાં આવ્યા છે. જે રૂ.100 કરોડમાં ખરીદ કરવામા આવ્યા હોવાનો આરોપ છે કાંતો સત્તા આપવાનું વચન આપવામાં આવ્યું છે. પરંતપ જો મોદીભાઈ અને અમીતભાઈએ ભાજપના નેતાઓની કરિયર પુરી કરી દીધી હોય તેવા ભાજપના નેતાઓના નામ અહીં આપવામાં આવ્યા છે. જો આ નેતાઓને ભાજપે સાચવ્યા હોત તો લોકસભાની હારેલી બાજી સુધારવાં કોંગ્રેસના કોઈ ધારાસભ્યોને સત્તાની લાલચ કે કાયદાનો ડર બતાવી કે પ્રલોભનથી લાવવાની ભાજપને જરૂર…
ગાંધીનગર, 16 માર્ચ 2020 ઉજ્જડ વેરાન અને ખેડી ન શકાય એવી જમીન 26 લાખ હેક્ટર જમીન 2005-06માં હતી તે 10 વર્ષમાં ઘટીને 21 લાખ હેક્ટર થઈ છે. ગુજરાતમાં 13.80 ટકા જમીન ઉજ્જડ અને વેરાન પડી રહી છે. કચ્છ જિલ્લામાં રણના કારણે 36.92 ટકા આવી જમીન છે. સુરેન્દ્રનગરમાં રણ, જામનગર-દેવભૂમિ દ્વારકામાં સમુદ્રકાંઠાના કારણે 1.55 લાખ હેક્ટર અને ભાવનગરએમ આ 3 જિલ્લામાં 10 ટકા કરતાં વધું જમીન ખારો પટ કે ખેડી ન શકાય એવી જમીન છે. બાકીના જિલ્લાઓમાં 10 ટકા કરતાં નીચે ખેતી માટે ઉજ્જડ બની ગયેલી જમીન છે. આવી જમીન પર જ ઉદ્યોગો સ્થાપવા ભલામણ કરવામાં આવી છે. ગુજરાતમાં આવી ઉજ્જડ…