કવિ: Karan Parmar

કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હોળીની ભેટને મંજૂરી કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી હોળીની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને મંજૂરી આપી છે. કર્મચારીઓની આ વધેલી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવશે, જે બાકી રકમ ચૂકવવામાં આવશે. વર્ષમાં બે વાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન અને પછી જુલાઈથી ડિસેમ્બર સુધીમાં ઇન્ડેક્સ ડેટાના આધારે ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17 ટકા મળતું હતું, જે હવે વધીને 21% થઈ જશે. ગુજરાતની પ્રજાની તિજોરી પર…

Read More

અમદાવાદ, અમદાવાદ પોલીસ હવે 100 નંબર પર ફોન કરનારને તુરંત લોહી આપવાનું કામ કરશે. કોઈને પણ બ્લડની જરૂર હોય તો તે 100 નંબર પર કહેશે તો તુરંત તેને બ્લડ મળી શકશે. અમદાવાદ પોલીસ અને રેડક્રોસ સોસાયટીની બ્લડ બેંક, પાલડી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંગે  અમદાવાદ પોલીસે જાહેર કર્યું છે. લોહી આપવાનું શરૂં કર્યું છે. 100 નંબર કઈ રીતે કામ કરે છે ગુજરાતમાં કે ભારતમાં ગમે ત્યાં કોઈ પણ સ્થળે હોય તે વ્યક્તિ 100 નંબરને ફોન કરે ત્યારે મોબાઈલ ફોન નેટવર્કના આધારે નજીકના 100 નંબરના કંટ્રોલરૂમમાં ફોન લાગે છે. અમદાવાદ કંટ્રોલરૂમમાં 8થી 10 ટેલીફોન છે જ્યાં પોલીસ સ્ટાફ…

Read More

ગાંધીનગર : ગુજરાતમાં એરંડાનો વાવેતર વિસ્તાર 5,33,800 હેક્ટર હતો તે વધીને 7,40,600 હેક્ટર થયો છે. હેક્ટરદીઠ 2355 કિલોનો ઉતારો ગણવામાં આવ્યો હતો, પણ 1800 કિલોથી વધું ઉત્પાદન દિવેલામાં મળે તેમ નથી. કૃષિ વિભાગના સૂત્રો કહે છે કે, ખાનગી એજન્સીઓએ રાજ્યમાં 17.44 લાખ ટન એરંડીનું ઉત્પાદન ધારેલું હતું પણ તે અંદાજો શંકા ઊભી કરે છે.  જેની પાછળ સટ્ટા બજાર મહત્વની ભૂમિકા ભજવે છે. 2018-19માં 8થી 9 લાખ ટન એરંડી પાકી હોવાનો અંદાજ છે. જે એકાએક બે ગણું ઉત્પાદન કઈ રીતે વધી શકે એવું ખેડૂતો માનવા તૈયાર નથી. જે ધારણા બની હતી તેમાં સેટેલાઈટ ઈમેજનો ઉપગોય અને સ્થળ પરની મૂલાકાત ગણવામાં આવી…

Read More

અમદાવાદ, અમદાવાદના લો-ગાર્ડન ખાણીપીણી બજારને તોડી પાડી રૂ.8.50 કરોડના ખર્ચથી ‘હેપ્પી સ્ટ્રીટ’ એક મહિના પહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કરાવી હતી. તે માર્ગની પોલ હવે બહાર આવી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે સ્ટ્રીટને ખૂલ્લી મૂકી હતી તે તેમનું કૃત્ય હવે ગેરકાયદે બની ગયું છે. કારણ કે અમપાની ખડી સમિતિના અધ્યક્ષ અમૂલ ભટ્ટ અને IAS વિજય નહેરા આ માર્ગને ગેરકાયદે બંધક કરીને વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિરોધ પક્ષના આક્રમક શહેરી બાવા સુરેન્દ્ર બક્ષીએ નહેરા અને અમૂલ ભટ્ટની પોલ ખોલી છે. જો હવે શહેરના મેયર બિજલ પટેલ ગેરકાયદે કામને મંજૂરી આપશે તો તે પણ શહેરના મેયર પર…

Read More