કવિ: Satya Day News

કોલકાતામાં મમતાની રેલીમાં વિપક્ષનો જમાવડો થયો છે. મમતા બેનરજીના નેતૃત્વમાં ચાલી રહેલી રેલી દરમિયાન પૂર્વ પ્રધાન મંત્રી, ત્રણ મુખ્યમંત્રી, 6 પૂર્વ મુખ્યમંત્રી અને પાંચ પૂર્વ કેન્દ્રીય પ્રધાનો હાજર રહેલા જોવા મળી રહ્યા છે. રેલીમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા, પૂર્વ મંત્રી યશવંતસિંહા, અરુણ શૌરી, રામ જેઠમલાણી સહિતના નેતાઓની હાજરી પણ જોવા મળી છે. આ તમામ નેતાઓ દ્વારા ભાજપ સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી. જ્યારે ભાજપે શત્રુઘ્નસિંહા સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે. શોટ ગન સહિતના નેતાઓની ભાજપમાંથી હકાલપટ્ટી કરવાના ભણકારા વાગી રહ્યા છે. શત્રુઘ્નસિંહાએ રેલીમાં સંબોધન કરી કહ્યું કે જો તમે છુપાવશો તો ફરી પાછું કહેવાશે કે ચોકીદાર ચોર છે. શત્રુઘ્નસિંહાની…

Read More

વડાપ્રધાન મોદીએ મેક ઈન ઈન્ડીયા અંતર્ગત બનેલી K-9 વજ્ર તોપને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સુરતના હજીરા ખાતે L&T ના પ્લાન્ટની મુલાકાત લઈ વડાપ્રધાન મોદીએ તોપ પર સવારી પણ કરી હતી અને તોપ અંગેની જાણકારી પણ હાંસલ કરી હતી. હવે આ તોપ હવે 26મી જાન્યુઆરીના રિપબ્લીક ડે પર નવી દિલ્હીની પરેડમાં જોવા મળશે. આ તોપને મેક ઈન્ડીયા જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તોપમાં એકીસાથે પાંચ સૌનિકો બેસી શકે છે અને આ તોપ ત્રણ મિનિટમા 15 રાઉન્ડ ફાયર કરી શકે છે જ્યારે 60 મિનિટમાં 60 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. 2018માં L&T એ સાઉથ કોરીયાની કંપની હાનવ્હા ટેક્વિન…

Read More

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કોલકાતામાં આયોજિત સંયુક્ત વિપક્ષની મેગા રેલીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસમાં સભાને સંબોધન કરતી વેળા આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ ગઠબંધન માદી વિરુદ્વ નહીં પણ દેશની વિરુદ્વમાં છે. હજુ પણ વિપક્ષ સંપૂર્ણ રીતે સાથે થયો નથી, પોતાની સીટો માટે બાર્ગેનીંગ કરી રહ્યા છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે લોકશાહીનું ગળું ટૂંપનારા લોકો લોકશાહીને બચાવવાની વાત કરે છે તો દેશવાસીઓના મોઢામાંથી નીકળે છે કે અરે, આ શું વાત છે. વિપક્ષને ખુરશીની ચિંતા છે પણ મને દેશની ચિંતા છે. વડાપ્રધાન પહેલાં ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે આ સિદ્વાંતહિન લોકોનો જમાવડો છે. શત્રુઘ્નસિંહા…

Read More

સુરતના ગોડાદરામાં હવેથી બોદ્વ ધર્મીઓનો પણ ધમધમાટ જોવા મળવાનો છે. સત્તાવાર રીતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત બોદ્વ ધર્મના અનુયાયીઓને ઘર્મ પરિવર્તન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખુદ સુરત કલેક્ટર આ કાર્યક્રમમાં હાજર રહેશે, જે નવાઈ પમાડે તેવી વાત છે. વિગતો મુજબ આજથી પાંચ વર્ષ પહેલા હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે સુરતના તત્કાલિન કલેકટરની મંજૂરી મેળવવવા માટે અરજી કરવામાં આવી હતી. અરજીની તમામ તરતપાસ બાદ 432 લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે મંજૂરી આપી છે. જેના પગલે આજે એક કાર્યક્રમમાં 432 હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે.…

Read More

ભાવનગર જિલ્લાના જેસર મહુવા તાલુકાના પાટીદાર સમાજે 6 જાન્યુઆરીના રોજ સુરતના સીમાડા વિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. સુરતના જોઈન્ટ પોલીસ કમિશરનો વીડિયો વાયરલ થયો છે. ભાવનગરમાં આયોજિત કાર્યક્રમમાં હરેકૃષ્ણ પટેલે કરેલા ભાષણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં હરેકૃષ્ણ પટેલે કહ્યું કે, અન્ય સમાજોમાં પાટીદારો પ્રત્યે સમ્માન ઘટ્યું છે. હરેકૃષ્ણ પટેલે વીડિયોમાં કહ્યું, “સમાજમાં 200 જેટલા યુવા નેતાઓની સ્થિતિ અફઘાનિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં પ્રોક્સીવોર લડી રહેલા લોકો જેવી છે. આ યુવાનો બેરોજગાર છે અને રાજકીય ઈરાદા ધરાવતા લોકોના પેઈડ એજન્ટ બન્યા છે.” જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) હરેકૃષ્ણ પટેલનો એક વીડિયો રવિવારે વાયરલ થયો. વીડિયોમાં હરેકૃષ્ણ પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના યુવા…

Read More

ગત તારીખ 10 મેં ના રોજ દમણ ખાતે દક્ષિણ ગુજરાત નો મોટા ગજ નો દારૂ માફિયા રમેશ માઈકલ ના બંગલે ઈ.ડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, અગાવ માઈકલ અને દમણ નો અન્ય માથાભારે બુટલેગર માફિયા પ્રમોદ ટંડેલ નિ પોલીસ ડિસેમ્બર 2016 તેને પોલીસ ની ટીમે ધરપકડ કરી નવસારી સબ જેલ માં ધકેલી દીધો હતો , બાદ માં સમય જતાં ને સરતી જમીન પર મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ ગત તારીખ 10 મેં ના રોજ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા રમેશ માઈકલ પર ગુજરાત માં વિવિધ પોલીસ મથક માં દારૂ ના કેસ હોય જેથી તેની ધરપકડ માટે ગઈ હતી જ્યાં તે પોલીસ ની…

Read More

આજે PM મોદી એ લખનૌ માં હાજર રહી યોગ દિવસ ની ઉજવણી કરી તથા કહ્યું કે જેમ મીઠું જરૂરી તેમ જ જીવન માં યોગ જરૂરી, આજે લખનૌ માં વરસાદ વચ્ચે પણ ભારત ના વડાપ્રધાને યોગ દિવસ ની ઉજવણી કરી અને સ્ટેજ પર નહીં પરંતુ લોકો ની વચ્ચે જઇ યોગ ના આસન કર્યા તથા ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી તથા રાજ્યપાલ પણ હાજર રહ્યા હતા આજે દેશ ના દરેક રાજ્ય માં international yoga day ની ઉજવણી કરવા માં આવી હતી અને અમદાવાદ ખાતે આવેલ GMDC ગ્રાઉન્ડ માં આજે વિશ્વ રેકોર્ડ પણ બન્યો , બાબા રામદેવ ની આગેવાની હેઠળ લાખો લોકો એ હજાર…

Read More

રવીના ટંડન ટ્વિટર પર એક સક્રિય બોલિવૂડ એક્ટ્રેસ છે આ અભિનેત્રી ના 1 મિલિયન થી પણ વધુ ફોલોઅર્સ છે અને હમણાં જ એક નવા ટ્વિટ થી શનિવાર ના રોજ સાડી ડે ના દિવસે સાડી પહેરેલો એક તસ્વીર સાથે ટ્વિટ કરેલ જેના બાદ એમને માફી પણ માંગી જોકે રવીના ટન્ડને કહ્યું કે સાડી દિવસ….. તો શુ મને સાંપ્રદાયિક , સંઘી , ભક્ત , હિન્દુવાદી આદર્શ કહેવા માં આવશે ???? અને કહ્યું કે મને સાડી પહેરવી પસન્દ છે અને તે મને સૌથી વધુ સુંદર લાગે છે આ ટ્વિટ પછી રવીના ને સાડી ના ટ્વિટ ને સાંપ્રદાયિક રંગ આપી ટ્વિટર પર ટ્રોલ કરવા…

Read More

ટીવી એકટ્રેસ દિશા વાકાણી એટલે કે દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો શૉ છોડવા ની અટકળો સોશ્યિલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે ફેમસ કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં થી ખૂબ જ પ્રસિદ્ધ થનાર અને પોતાની ઓળખાણ બનાવનાર દયા ભાભી અમુક સમય થી શૂટ પર ના આવી શકવા ના કારણે આવી અટકળો ઉભી થઇ પરંતુ મળેલ વિગત અનુસાર દિશા વાકાણી ના લગ્ન નવેમ્બર માસ 2015 માં મયુર પંડ્યા જોડે થયેલા અને હાલ દિશા વાકાણી પ્રેગ્નેન્ટ છે જેના કારણે દિશા વાકાણી મેટરનીટી લિવ પર જઇ રહી છે અને ટુક સમય માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા…

Read More

ભાજપ ની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા સુરત ખાતે આવેલા અભિનેતા અને કૉંગ્રેસ ના નેતા રાજ બબ્બરે કહ્યું પાટીદાર સમાજ સંઘર્ષ કરતો હોય તો તેને તેમને હક હિસ્સો મળવો જોઈએ રાજ બબ્બરે પીપલોદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ માં જણાવ્યું કે દેશ માં એમપી , ઓડિશા , રાજસ્થાન , અને ગુજરાત સહિત ના રાજ્યો માં લોકો નો અવાજ દબાવી દેવા ના પ્રયાસો વર્તમાન સરકાર દ્વારા કરવા માં આવી રહ્યો છે. દેશ નો દરેક નાગરિક મોદી સરકાર શાસન માં આવ્યાબાદ દુઃખી થઈ રહ્યો છે. હાલ ની સરકાર ઉજવણી કરી રહી છે અને ત્યારે કૉંગ્રેસ લોકો સમક્ષ સરકાર ની હકીકત રજુ કરવા…

Read More