Delhi News: સીએમ કેજરીવાલના આવાસ પર પોલીસે વધારી સુરક્ષા, દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ ગમે ત્યારે પહોંચી શકે છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગઈ છે. શુક્રવારની મોડી સાંજે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ લઈને સીએમના આવાસ (અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન) પર પહોંચી હતી, પરંતુ કોઈને નોટિસ મળી ન હોવાથી દિલ્હી પોલીસ રાત્રે ત્યાંથી પરત આવી ગઈ હતી. હાલમાં પોલીસે દિલ્હી સીએમના નિવાસસ્થાને સુરક્ષા વધારી દીધી છે.
Tuesday, April 30