અમદાવાદ: દિલ્લી ચકલા પાસે ધાર્મિક સ્થળે ચાલી રહેલ જમણમાં ફ્રુડ પોઈજનિંગ થતા અંદાજે 70 જેટલા લોકોને વી એસ હોસ્પિટલ અને 25 જેટલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, દરિયાપુર લાડુશા પીરની દરગાહ પાસે ઉર્ષના તહેવાર નિમિતે આપેલ ખીરની પ્રસાદ બાદ બની ઘટના
એનસીબીએ અમદાવાદ એરપોર્ટ પરથી ૧ કરોડની કિંમતનું 10 કિલો ચરસ સાથે બે લોકોની ધરપકડ કરી
ઈરાન-ઈરાક બોર્ડર પર 7.4 તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપમાં ઓછામા-ઓછા 8 ગામોને નુકસાન થયું હતુ, 140 લોકોના મોત, 800 લોકો થયાં ઘાયલ