અમદાવાદ : ભાજપ પ્રવકતા આઈ. કે. જાડેજાએ યોજી પ્રેસ કોંફ્રેન્સ,તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ભાજપ શું કરશે
- ગુજરાત ગૌરવસંપર્ક યાત્રાનું આયોજન
- 7 થી 12 નવેમ્બર સુધી યોજાશે મહાસંપર્ક અભિયાન
- ભાજપના દિગ્ગજ નેતાઓ કરશે યાત્રા
- 150 થી વધુ બેઠકો પ્રાપ્ત કરવા ભાજપ મક્કમ
- રાજ્યમાં 36 જિલ્લાઓમાં અમિત શાહ કરશે પ્રવાસ
- મતદારોના ઘર ઘર સુધી જશે ભાજપના નેતાઓ
- અમિત શાહ નારાણપુરાથી કરશે પ્રચારની શરૂઆત
- આનંદીબેન પટેલ ઘાટલોડિયાથી કરશે પ્રચારની શરૂઆત
- CM વિજય રૂપાણી રાજકોટથી કરશે પ્રચારની શરૂઆત