વિત મંત્રી નિર્મલા સીતરામણ એ કહ્યું કે ભારતમાં દરેક 1.5 લાખ જેટલી પોસ્ટઓફિસોને મૂળ બેન્કિંગ પ્રણાલી સાથે જોડવમાં આવશે આના લીધે લોકો પોતના ખાતાનું ઑનલાઈન સઁચાલન કરી શકશે .તે સિવાય પોસ્ટઓફિસના ખાતા અને બેંક ખાતામાં લેવડ દેવળ કરી શકાશે તેમને એમ પણ કહ્યું કે પોસ્ટઓફિસો માં Atm મશીન આવશે નિર્મલા સીતરામણએ કહ્યું વર્ષ 2022માં 1.5 લાખ જેટલી પોસ્ટઓફિસોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.
સીતરામણ કહ્યું કે નેટબેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ તથા ATm ના માધ્યમથી પોસ્ટ ઓફિસો અને બેંકો વચ્ચે આદાન -પ્રદાન ચાલુ થશે આનો મોટો લાભ ગ્રામીણ વિસ્તરોમાં રહેતા ખેડૂતો અને સિનિયર સિટીજન વર્ગને રાહત મળશે