[slideshow_deploy id=’37763′]વિશ્વ મેમણ દિવસના ભાગ રૂપે આજે નસવાડીમાં મેમણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા.સૌએ ભેગા મળીને વિદ્યાર્થીઓ અને દર્દીઓને બિસ્કિટ આપીને ઉજવણી કરી..નસવાડી મેમણ સમાજ દ્વારા આજે વિશ્વ મેમણ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં નસવાડી કુમાર શાળાના વિધ્યાર્થીઓ અને મધની હાઈસ્કૂલ તેમજ નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયેલ દર્દીઓને બિસ્કિટ આપીને ઉજવણી કરી હતી.મેમણ સમાજ વિશ્વના 70 દેશોમાં વસવાટ કરે છે.ધંધા વેપાર માટે જાણીતો મેમણ સમાજ સમાજની પ્રગતિ થાય તેવા વડીલોએ સંદેશા પાઠવ્યા હતા.જ્યાં જાય છે ત્યાં સફળતા મેળવેછે.
મેમણ પોતાની સખાવત દરિયાદિલી અને દાનીશ મંદીના માટે જાણીતા છે. જયારે એક હાથથી આપે છે ત્યારે બીજા હાથ ને પણ ખબર પડતી નથી.
આઝાદી ની લડાઈમાં મેમન ભાઈઓનું ખુબ મોટું યોગદાન છે ગાંધીજી એ જયારે પોરબંદરમાં વકીલાત શરુ કરી તો પોરબંદરથી સાઉથ આફ્રિકા લઇ જવા વાળા વ્યાપારી મેમન ઉમર અબ્દુલ્લા સાહેબ હતા …સમાજમાં સામાજિક રીતે દરેક જગ્યા એ સ્થાનિક જમાત બનાવી સમાજ ની ખિદમત કરે છે. પરવર દિગાર આપણને નેક કામ કરવાની તૌફીક આપે અને નેક રસ્તે ચાલવાની હિદાયત આપે
મેમણ પોતાના સમાજમાં સામાજિક રીતે દરેક જગ્યા એ સ્થાનિક જમાત બનાવી સમાજ ની ખિદમત કરે છે. પરવર દિગાર આપણને નેક કામ કરવાની તૌફીક આપે અને નેક રસ્તે ચાલવાની હિદાયત આપે
એકંદરે નસવાડી મેમણ સમાજ દવારા સાદગાઈ થી ઉજવણી કરાઈ હતી અને સૌ મેમણ એક થઈ વધુ સમાજ ને આગળ લાવવા આજના દીવસે સમાજ ને સંદેશ આપ્યો છે. મેમણ પોતાના સમાજમાં સામાજિક રીતે દરેક જગ્યા એ સ્થાનિક જમાત બનાવી સમાજ ની ખિદમત કરે છે. પરવર દિગાર આપણને નેક કામ કરવાની તૌફીક આપે અને નેક રસ્તે ચાલવાની હિદાયત આપે.એકંદરે નસવાડી મેમણ સમાજ દવારા સાદગાઈ થી ઉજવણી કરાઈ હતી અને સૌ મેમણ એક થઈ વધુ સમાજ ને આગળ લાવવા આજના દીવસે સમાજ ને સંદેશ આપ્યો છે.
વિશ્વ મેમણ દિવસના ભાગ રૂપે આજે નસવાડીમાં મેમણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા.સૌએ ભેગા મળીને વિદ્યાર્થીઓ અને દર્દીઓને બિસ્કિટ આપીને ઉજવણી કરી
નસવાડી મેમણ સમાજ દ્વારા આજે વિશ્વ મેમણ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં નસવાડી કુમાર શાળાના વિધ્યાર્થીઓ અને મધની હાઈસ્કૂલ તેમજ નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ થયેલ દર્દીઓને બિસ્કિટ આપીને ઉજવણી કરી હતી..મેમણ સમાજ વિશ્વના 70 દેશોમાં વસવાટ કરે છે.ધંધા વેપાર માટે જાણીતો મેમણ સમાજ સમાજની પ્રગતિ થાય તેવા વડીલોએ સંદેશા પાઠવ્યા હતા.
મેમણ પોતાના સમાજમાં સામાજિક રીતે દરેક જગ્યા એ સ્થાનિક જમાત બનાવી સમાજ ની ખિદમત કરે છે. પરવર દિગાર આપણને નેક કામ કરવાની તૌફીક આપે અને નેક રસ્તે ચાલવાની હિદાયત આપે.એકંદરે નસવાડી મેમણ સમાજ દવારા સાદગાઈ થી ઉજવણી કરાઈ હતી અને સૌ મેમણ એક થઈ વધુ સમાજ ને આગળ લાવવા આજના દીવસે સમાજ ને સંદેશ આપ્યો છે.