કેરળના કન્નૂરમાં વલપટ્ટણમ નદીના કિનારે શ્રી મથુપ્પન મંદિર આવેલું છે, આ મંદિર જોવામાં જેટલું સુંદર લાગે છે એટલી જ અનોખી…
Browsing: Dharm bhakti
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની હકારાત્મક ઊર્જા વધારવા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરવાની ટિપ્સ આપવામાં આવી છે. ઘરની દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રમાં…
રવિવાર, 8 ડિસેમ્બરે મોક્ષદા એકાદશી છે. દ્વાપર યુગમાં માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો.…
હિન્દુ પંચાંગ અનુસાર માગશર સુદ છઠ પંચક,ધ્રુવ યોગે અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થશે. વિશ્વનું ભરણ-પોષણ કરવાવાળી માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો મહિમા…
વાલ્મીકિ રામાયણ પ્રમાણે માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. જનકપુરનું પ્રાચીન નામ મિથિલા તથા વિદેહનગરી હતું. ભગવાન શ્રીરામ સાથે લગ્ન…
સોમવાર 2 ડિસેમ્બરે માગશર મહિનાના શુક્લપક્ષની ષષ્ઠી તિથિ રહેશે. તેને ચંપા ષષ્ઠી અને રીંગણ છઠ પણ કહેવામાં આવે છે. આ…
માગશર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ શ્રવણ નક્ષત્રમાં સીતા-રામ લગ્નની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ સંયોગ…
આમ તો કહેવત છે કે ખરાબ માણસની સાથે પણ સારો વ્યવહાર કરો તો ધીરે-ધીરે તેનો સ્વભાવ બદલાઈ જાય છે. પરંતુ,…
દરેક વિષ્ણુ ભક્તો મહિનામાં આવતી બંને અગિયારશ કરતા હોય છે. અગિયારશ આવતાં તેઓ હર્ષવિભોર થઇ જતા હોય છે. અગિયારશ કરવાનું…
શ્રાવણનો અંતિમ સોમવાર સાથે જ જન્માષ્ટમીના પ્રસંગે ભક્તો હરિ-હર તીર્થમાં ઉમટ્યા, સવારે શિવભજનોની સાથે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થયા હતા.…