જમ્મુ કશ્મીરના કુપવાડામાં રવિવારે સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. તો સુરક્ષાદળોએ ઘુસણખોરી કરી રહેલા બે આતંકીઓને ઠાર કર્યાં છે. મળેલી જાણકારી પ્રમાણે કેટલાક આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ દરમયાન રવિવારે સવારે માછિલ સેક્ટરમાં સુરક્ષઆ દળોએ એક આતંકીએ ઠાર કર્યો છે. જ્યારે બે જંગલની તરફ ભાગ્યાં છે.
#UPDATE One captain and two soldiers have lost their lives in the ongoing operation in Machil Sector. Three terrorists have been eliminated. Operation underway: Army Sources#JammuAndKashmir
— ANI (@ANI) November 8, 2020
જવાનોએ મોરચો સંભાળતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને બાકીના આતંકીઓની તપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ દરમયાન છુપાયેલા આતંકીઓએ જીવનો પર હૂમલો કર્યો છે. તેમાં ત્રણ જવાનો શહીદ થયા છે. સવારે ઠાર થયેલા આતંકીઓની પાસેથી એક એકે અને બે બેગ મળી આવ્યાં છે.