[slideshow_deploy id=’18377′]
આજે સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટીશ્રી અમિતભાઇ શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. ભુપેન્દ્રસિંહ યાદવ તથા ભીખુભાઇ દલસાણીયા સહિત મહાનુભાવો સાથે દર્શન-અભિષેક-પુજા સામગ્રી અર્પણ કરી સંકલ્પ કરેલ હતો. સોમનાથ મહાદેવના દર્શન બાદ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી દ્વારા સોમનાથની ફોટોફ્રેમ અને શાલ ઓઢાડી મહાનુભાવોને સન્માનીત કરવામાં આવ્યા હતા.
ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે મહાદેવના ચરણોમાં મસ્તક નમાવી પૂજા અર્ચના કરી હતી.