ચીનથી શરૂ થયેલી કોરના વાઇરસની મહામારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ છે. દુનિયામાં 17 લાખથી વધારે લોકોને તેનું સંક્રમણ લાગ્યું છે તો એક લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. આવા સમયે કોરોના વાઇરસને લઈને અનેક માન્યતાઓ પણ ફેલાઈ રહી છે અનેક ખોટી માહિતી પણ ફેલાવવામાં આવી રહી છે. જેમ કે, લીંબુ પાણીથી કોરોના નથી લાગતો. આવી જ અન્ય ખોટી માન્યતા છે કે રક્તદાન કરનારનો ટેસ્ટ મફત કરવામાં આવે છે, મચ્છરના કરડવાથી પણ કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય છે.
જોકે, આ તમામ માન્યતાઓ સત્યથી વેગળી છે.
- પહેલી ગેરમાન્યતા : લીંબુ પાણી તમને કોવિડ 19 થી બચાવે છે તેવી કોઈજ માન્યતા નથી.
- બીજી ગેરમાન્યતા : મચ્છરના ના કરડવા થી એનો ચેપ તમને લાગી શકે જેમ બીજા રોગ માં ચેપ લગે છે
તેવી કોઈ જ માહિતી હજુ સુધી મળી આવી નથી જેથી તેવી કોઈ જ વાત સાચી માનવી નહીં. - ત્રીજી ગેરમાન્યતા : જો તમે રક્તદાન કરશો તો કોરોના નો ટેસ્ટ કરવા માં નહીં આવે.આવી પણ કોઈ જ પ્રકાર ની વાત હજુ સુધી જાહેર કરવા માં આવી નથી.