કોરોના ની સ્થિતિમાં લોકો પોતાના પ્રાણીઓ છોડી ને ભાગી ગયા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારેવલસાડના તિથલ રોડ ઉપર પણ છેલ્લા કેટલાક દિવસો થી ઘોડા અને ઘોડી ની જોડી ફરી રહી છે તે કોઈ તરછોડી ને જતું રહ્યું છે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે.
આ પ્રાણીઓ ની દયનીય હાલત જોઈ તો તિથલ રોડ ઉપર કલેક્ટર બંગલો ની સામેઆવેલ અનાજ દળવાની ઘંટી ના સંચાલકે એની આવી હાલત જોઈ લોટ ખવડાવ્યો હતો ,ખાધા પીધા વગર રઝળતા આ પ્રાણીઓ ને વન વિભાગ ની દ્વારા કોઈ રસ્તો કરે તે જરૂરી છે.
શનિવાર, મે 3
Breaking
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો
- Breaking: કુણાલ કામરાએ તોડફોડના વીડિયો પોસ્ટ કર્યો, જણાવ્યું ‘દેશનો નાશ થઈ રહ્યો છે’
- Breaking: પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સ ભારત આવવાની તૈયારીમાં, પીએમ મોદીએ ‘દેશની દીકરી’ને પત્ર લખીને આમંત્રણ આપ્યું