Garuda Purana: ધન અને વૈભવ માટે ગરુડ પુરાણની 5 અગત્યની વાતો

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
2 Min Read

Garuda Purana : ગરુડ પુરાણના 5 ધનવર્ધક ઉપાયો

Garuda Purana: ગરુડ પુરાણમાં ધન સંબંધિત અનેક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. માન્યતા મુજબ, ગરુડ પુરાણમાં દર્શાવેલી બાબતોનું પાલન કરવાથી જીવનમાં ધન-દૌલત અને વૈભવની પ્રાપ્તિ થાય છે.

Garuda Purana: ગરુડ પુરાણ હિંદુ ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેને વિશેષરૂપે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું માનવામાં આવે છે. આ પુરાણમાં માત્ર મૃત્યુ પછીની પ્રક્રિયાઓ અને જીવન-મરણના રહસ્યોનું વર્ણન જ નથી, પણ ધર્મ, નીતિ, કર્મ અને પાપ-પુણ્ય જેવા ગૂઢ વિષયોને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. આ પુરાણનું નામ ભગવાન વિષ્ણુના વાહન ગરુડના નામ પર રાખવામાં આવ્યું છે.

ભગવાન વિષ્ણુએ ધર્મ સંબંધી આ અગત્યનું જ્ઞાન ગરુડજી સાથે વહેંચ્યું હતું અને આ સંવાદને ‘ગરુડ પુરાણ’ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ ગરુડ પુરાણમાં દર્શાવેલાં તે ૫ શુભ કાર્ય કે જે ઘરમાં ધન-દૌલત અને સુખ-સંપત્તિ લાવે છે.

Garuda Purana

ભગવાન વિષ્ણુની રોજ પૂજા કરો

ગરુડ પુરાણ અનુસાર, જે વ્યક્તિ રોજ સ્નાન કરીને શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે. આનાથી મનમાં શાંતિ આવે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઈચ્છાઓની પૂર્તિ થાય છે.

ગાયની સેવા અને પૂજા

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.