દિવ શહેરમાં માલિકે જ પોતાની ગેરકાયદેસર મિલ્કત તોડી પાડતા ચોમેરથી વાહ..વાહ..લૂંટી તેઓનાં નિયમ વિરુદ્ધ અને સેટ બેંકમાં પૈકી પ્લોટ નંબર ૧૦૮/૮૧ ની ફાળવણી દેવશીભાઇ ઉર્ફે ગોગનભાઈ ખુંટીને કરવામાં આવેલ અને આ પ્લોટમાં નગરપાલિકાનાં નિયમ મુજબ બાંધકામ કરી તે પ્લોટની સાર, સંભાળ અને ઉપયોગ કરવા બાબત તથા અન્ય જરૂરી તમામ કાયદાકીય મંજુરી મેળવવા બાબતે બંને જમીન માલિક આધારે કુલમુખત્યાર દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીએ પોતે અનઅધિકૃત રીતે કરેલ બાંધકામને બચાવવા માટે દિવ ની કોર્ટમાં જાન્યુઆરી – ૨૦૧૯ માં દાવો દાખલ કરેલ. આશરે ત્રણ વર્ષ અને સાત મહિનાની લડતને અંતે દિવ સિવિલ કોર્ટનાં મટે. સિવિલ જજ (ભેંસ.ડી.) સાહેબ દ્વારા તા. બેક દ્વારા વર્ષ ૨૦૧૧ માં દેવશીભાઇ ઉર્ફે૨/૦૯/૨૦૨૨ નાં રોજ હુકમ કરવામાં ગોગનભાઈ ખુંટીની તરફેણમાં એક કુલમુખત્યાર-પત્ર કરી આપવામાં આવેલ હતું. પરંતુ આ પ્લોટમાં નગરપાલિકાનાં નિયમને નેવે મુકી સેટ વાળા હિસ્સામાં અને રોડ ની સેન્ટર લાઈનથી જરૂરી અંતર છોડ્યા વિનાનું બાંધકામ કરવામાં આવેલ હતું. અને તે અંગે વર્ષ ૨૦૧૮ માં દિવ નગરપાલિકા તરફથી દિવ શહેર વિસ્તારનાં પી.ટી.એસ. નંબર ૧૦૮૮૧ વાળા પ્લોટ માં સેટ બેકનાં હિસ્સામાં અનઅધિકૃત રીતે કરેલ બાંધકામને દૂર કરવા જણાવવામાં આવેલ હતું. આ નોટિસની સામે મૂળ જમીન માલિકનાં કુલમુખત્યાર-પત્રને આવેલ જે મુજબ દિવ નગરપાલિકા દ્વારા તા. ૨૭/૧૨/૨૦૧૮ નાં રોજ કરવામાં આવેલ નોટિસ હુકમ અનુસાર અનઅધિકૃત રીતે કરેલ બાંધકામને દૂર કરવું જોઈએ તેવું તારણ પ્રસ્થાપિત થયેલ, આ હુકમની સામે મૂળ માલિક હસુમતીબેન ગાંધીનાં કુલમુખત્યાર ધારકે દિવ ની અપીલ કોર્ટમાં અપીલ દાખલ કરેલ. આ સમગ્ર પ્રકરણ બાબતે હસુમતીબેન ગાંધી શરૂઆતથી અજાણ હતાં અને આશ્ચર્યની વાત એ હતી કે સમગ્ર કાયદાકીય પ્રક્રિયા તેઓનાં કુલમુખત્યાર-પત્રને આધારે થઈ રહેલ હતી. મૂળ જમીન મિલકત માલિક દિવ શહેર વિસ્તારમાં હોટેલ કોહિનૂરની સામે આવેલ ગાંધી રેસીડેન્સીનાં નામે ઓળખાતી પી.ટી.એસ. નંબર ૧૦૮૮ વાળી ક્લાસ ટુ વાળી જમીનની માલિકી નવીનચંદ્ર ગાંધી તેમજ હસુમતીબેન ગાંધીનાં નામે નોંધાયેલ અને આ જમીનમાં નિયમ મુજબની કાર્યવાહી કરી રહેણાંકનાં પ્લોટ પાડવામાં આવેલ હતાં અને આ પ્લોટોની ફાળવણી કરવામાં આવેલ હતી અને તે પ્લોટ હસુમતીબેન ગાંધીને કુલમુખત્યાર-પત્ર ને આધારે અનધિકૃત રીતે થઈ રહેલ બાંધકામની હકીકત જાણવા મળતાં તેઓએ આંચકો અનુભવેલ અને પ્રશાસનમાં પોતાની કે પોતાનાં સ્વર્ગસ્થ પતિનાં નામની શાખને હાની ન થાય તે માટે દિવ ની અપીલ કોર્ટમાં દાખલ અપીલ ક્રમાંક આર.સી. એ. ક્રમાંક ૦૫ ૨૦૨૨ માં પક્ષકાર તરીકે જોડાયેલ હસુમતીબેન ગાંધીનાં કુલમુખત્યાર-પત્રને આધારે દિવ નગરપાલિકા સામે ચાલી રહેલ કોર્ટ વિવાદમાં હાલ મળી રહેલ જાણકારી મુજબ સુખદ અંત તરફ જઈ રહેલ હોવાની હકીક્ત પ્રકાશમાં આવેલ છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ હસુમતીબેન નવીનચંદ્ર ગાંધીનાં કુલમુખત્યાર ધારક દેવશીભાઈ ઉર્ફે ગોગનભાઈ ખુંટીએ દિવ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા તા. ૨૭૧૨૨૦૧૮ નાં રોજ આપવામાં આવેલ નોટિસ હુકમ અનુસાર દિવનાં પી.ટી.એસ. નંબર ૧૦૮૮/૧ માં કરવામાં આવેલા બાંધકામને પોતે સ્વેચ્છાએ તબક્કાવાર દૂર કરવાનું શરૂ કરેલ છે જેને ખૂબ પ્રસંશનીય પગલું કહી શકાય અને આવી કામગીરી મિલકત ધારક જ્યારે પોતે સ્વેચ્છાએ કરે તો તેને અન્ય નાગરિકો માટે દાખલારૂપ ગણાવી શકાય. અગાઉ પણ હસુમતીબેન નવીનચંદ્ર ગાંધીએ દિવનાં બંદર ચોક વિસ્તારનાં પી.ટી.એસ. નંબર ૬૧/૩૫ માં અનઅધિકૃત રીતે બાંધવામાં આવેલ ડી.પી.રેસ્ટોરન્ટનાં સ્ટ્રક્ચરને તોડી પાડવા માટે દિવ નગરપાલિકાને પોતે સ્વેચ્છાએ ાણ કરેલ હતી. આ બંને ઉદાહરણને ધ્યાને લઈ તમામ નાગરિકો આવી રીતે અનઅધિકૃત બાંધેલ તેમજ પ્રશાસનને અડચણરૂપ બાંધકામો સ્વેચ્છાએ દૂર કરે તો સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનાં વિકસિત દિવનાં લક્ષ્ય ને હાંસિલ કરવામાં સરળતા રહે અને પ્રશાસન તરકે ચાલી રહેલ વિકાસનાં કામોમાં ચોક્કસ ગતિ આવી શકો.
