પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાશે. ધ્વજારોહણ, પૂજા અર્ચના, હનુમાન ચાલીસા વેગેરેનું આયોજન કરાયું. પોરબંદર સાંદિપની ખાતે હનુમાન જયંતી…
Browsing: GENARAL
ભગવાન સોમનાથની નિશ્રામાં આગામી દિવસોમાં ઐતિહાસિક સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને દેશની એકતા અને અખંડિતતા માટે મહત્ત્વપૂર્ણ…
યુએસ-કેનેડા બોર્ડર પર મહેસાણાના ચૌધરી પરિવારના મોત બાદ વધુ ત્રણ ગુજરાતીઓ ગુમ થયા છે. કેનેડાની ક્વિબેક-ન્યૂયોર્ક બોર્ડર પર સેન્ટ લોરેન્સ…
બજારમાં મહામંદી પ્રવર્તી રહી હોવાની માત્ર વાતો જ થઇ રહી છે. મોજ-શોખ કરવા રાજકોટવાસીઓ ક્યારેય પાછી-પાની કરતા ન હોવાનું વધુ…
ડીસા તાલુકા ના માલગઢ ગામે ચૈત્રી નવરાત્રી નિમિત્તે મામાજી મહારાજ નો તેરસ ના દિવસે હવન યોજાયો… પરમાર ચોથુવાળા પરિવાર…
રાજકોટના ૩૨માં નાવા મ્યુનિસિપલ કમિશનર કાલથી સંભાળશે ચાર્જ: અમિત અરોરાએ ચાર્જ છોડી દીધો રાજકોટ મહાનગર પાલિકાના 32માં મ્યુનિસિપલ કમિશનર તરીકે…
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાલી રહેલા ગુજકેટની પરીક્ષામાં એક વિદ્યાર્થિની થોડી મોડી પહોંચતા વાલીઓએ હોબાળો મચાવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થિનીને પંદર મિનીટ…
ભાવનગરમાં પેપરલીક મામલે એક મોટા સમાચાર આવ્યા છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યું કે, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના…
રાજ્યમાં રખડતાં ઢોર અને શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતાં ઢોર અને શ્વાનના હુમલાથી રાહદારીઓને ગંભીર ઇજાઓ થઈ હોવાના…
અરવલ્લી જિલ્લામાં હાલ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગ છે, બે દિવસ પહેલા બાયડમાં બાઈક સવાર પરિવારને…