12
/ 100
SEO સ્કોર
સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં એકસાથે ૩૦૦ જેટલા નર્સિંગ સ્ટાફને છૂટા કરી દેવાતા સર્જ્યો વિવાદ યુનિયન ને આ મામલે ઉગ્ર આદોલન ની ચી આપી SVP હોસ્પિટલ માં ફરજ બજાવતા નર્સિંગ સ્ટફે પૈકી ના ૩૦૦ જેટલા કર્મચારીઓને આજે છૂટા કરી દેવામાં આવશે.
નર્સિંગ સ્ટાફને યુનિયન ના નેતા જણાવે છે કે આજે કોઈ જાત ના આગળ ની જાણ કર્યા વગર અચાનક જ ૩૦૦ સ્ટાફને છૂટા કરી દેવાનો નિર્યણ લીધો છે સમયસર નોટિસ આપવી જરૂરી આ અંગે મ્યુનિ જાત ઉચા કરી દીધા છે આગામી ૧૦ ડીસેમ્બર પૂરા થતા એક મહિના ના નોટિસ પીરીયડ સાથે છૂટા કરવામાં આવશે.