અમદાવાદ: ગુજરાત એસટી વાઘબારસથી લાભપાંચમ સુધી અમદાવાદ દાહોદ ઇન્ટરસીટી બસની ખાસ વ્યવસ્થા કરે છે. આ બસ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડના સ્ટેન્ડ નંબર 25 પરથી ઉપડે છે, જેના 25% વધારે ભાડા પણ વિશેષ પરિપત્રથી બહાર પાડવામાં આવ્યા છે અત્યારે રેગ્યુલર ભાડું 134રૂ. થતું હોય છે જે વધારીને આ 8 દિવસ માટે 180 કરવામાં આવ્યું છે
આ રૂટ પર બધાજ આદિવાસી મજૂરો તહેવાર ઉજવણી માટે વતન જતા હોય છે. ત્યારે આ ભાડું વધતા તેમની થોડી મુશ્કેલી વધશે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.