ગાંધીનગર:- ભાટ ખાતે પેઇઝ પ્રમુખોના સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડુતોના હિતમાં મહત્વની જાહેરાત કરી છે. તેમને કહ્યું છે કે ખેડુતોને લોન ઉપર હાલમાં જે વ્યાજ ભરવુ પડે છે. તેમાંથી મુકિત મળશે. હાલમાં ખેડુતોને લોન ઉપર બેન્ક ૭ ટકા વ્યાજ લ્યે છે. જેમાં ૪ ટકા કેન્દ્ર સરકાર અને ર ટકા વ્યાજ સબસીડી આપે છે. ખેડુતોને ૧ ટકા વ્યાજ ભરવુ પડે છે. પરંતુ હવેથી ખેડુતોને આ એક ટકો વ્યાજ પણ ભરવુ નહિ પડે. આ વ્યાજ ગુજરાત સરકાર ભરશે. રપ લાખ ખેડુતોને વગર વ્યાજે રૂપીયા ૩ લાખ સુધીની લોન સરકાર આપશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.