હાલ દેશમાં જ્ઞાનવાપી મસ્જીદ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેને લઇ સમ્રગ દેશભરમાં સૌ કોઇની નજર હવે ચુકાદો પર રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર શાંતિ ડહોળાવનાર કિસ્સો વડોદરા માંથી સામે આવ્યુ છે. થોડાક સમય આગાઉ MS યુનિવર્સીટીમાં દેવી- દેવાતઓના આર્ટથી ભારે વિવાદ વકર્યો હતો બીજી તરફ વડોદરા શહેરના અકોટા દાંડિયા નજીક સોલાર બ્રિજ પાસેથી કચરાના ઢગમાંથી ભગવાનની મૂર્તિ મળી આવતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.એવો પણ આરોપ લગાવાઇ રહ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્ઘારા હાથધરવામાં આવેલી ડિમોલેશની કામગીરી દરમિયાન મંદિરની મૂર્તિ હોવાનો આરોપ લગાવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તળાવ માંથી સ્વસ્છતાની કામગીરી દરમિયાન કચરા ઢગમાંથી મૂર્તિઓની મળી આવી જેને હિન્દુ સમાજ દ્ગારા ભારે નોંધવ્યો હતો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે આ બાબાતને લઇ આવેદન પત્ર પાઠવી રજૂઆત જે બાબતને ગંભીરતાથી લઇ VMC કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે મેયર કેયુર રોકડિયા લૂલો બચાવ કરતા વિર્ધમી માણસે મુદ્દો બનાવી કચરા મૂર્તિ ફેંકી તંત્રને બદનામા કરવાનુ આરોપ લગાવ્યા હતા.
વડોદરાના સોલાર બ્રિજ ખાતે કચરાના ઢગ માંથી ભગવાનની મૂર્તિ મળી આવતા વિવાદ વકર્યો
હાલ દેશમાં જ્ઞાનવાપી મસ્જીદ ચર્ચાનું કેન્દ્ર બની છે. જેને લઇ સમ્રગ દેશભરમાં સૌ કોઇની નજર હવે ચુકાદો પર રહી છે. તો બીજી તરફ ગુજરાતમાં ફરી એકવાર શાંતિ ડહોળાવનાર કિસ્સો વડોદરા માંથી સામે આવ્યુ છે. થોડાક સમય આગાઉ MS યુનિવર્સીટીમાં દેવી- દેવાતઓના આર્ટથી ભારે વિવાદ વકર્યો હતો બીજી તરફ વડોદરા શહેરના અકોટા દાંડિયા નજીક સોલાર બ્રિજ પાસેથી કચરાના ઢગમાંથી ભગવાનની મૂર્તિ મળી આવતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.એવો પણ આરોપ લગાવાઇ રહ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દ્ઘારા હાથધરવામાં આવેલી ડિમોલેશની કામગીરી દરમિયાન મંદિરની મૂર્તિ હોવાનો આરોપ લગાવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તળાવ માંથી સ્વસ્છતાની કામગીરી દરમિયાન કચરા ઢગમાંથી મૂર્તિઓની મળી આવી જેને હિન્દુ સમાજ દ્ગારા ભારે નોંધવ્યો હતો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે આ બાબાતને લઇ આવેદન પત્ર પાઠવી રજૂઆત જે બાબતને ગંભીરતાથી લઇ VMC કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે મેયર કેયુર રોકડિયા લૂલો બચાવ કરતા વિર્ધમી માણસે મુદ્દો બનાવી કચરા મૂર્તિ ફેંકી તંત્રને બદનામા કરવાનુ આરોપ લગાવ્યા હતા.