બ્રેકિંગ ન્યૂઝ
આગામી તા 31 ઓક્ટોમ્બર થી શરુ થસે ગિરનારની લીલી પરિક્રમા
તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી
જ્યારે ઉતારા મંડળો દ્વારા પણ આયોજનને આખરી ઓપ અપાયો
તા 4 નવેમ્બર સુધી ચાલનારી ગરવા ગિરનારની 36 કિલોમીટર લાંબી લીલી પરિક્રમા માટે લાખો યાત્રિકો ઊંમટશે
હિંસક પ્રાણીઓ ઉપર પણ નજર રાખવા માટે 8 ટીમો નજર રાખસે