રાજ્યમાં આજે 32 જિલ્લાઓના 3209 કેન્દ્ર લેવાયેલી ગૌણ સેવા પસંદગી મંડળ બિનસચિવાલયની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ પૂ્ર્ણ થઇ હતી. જો કોઇ જગ્યાથી પેપર ફૂટવાના સામચાર ન મળતા પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ પણ રાહતના શ્વાસ લીધા હતા બિનસિચાલય કર્લાકની 3900 જેટલી જગ્યા માટે 4 લાખથી વધુ ઉમેદવારાઓ પરીક્ષા આપી હતી.
2018 બિનસચિવાલયની પરીક્ષા 3 વાર પેપરલીંક થવાના પગલે રદ થઇ ચૂકી છે જો કે બિનસચિવાલાના પરીક્ષાનું નેતૃત્વ કરી રહેલા એ કે શર્માનો ઉમેદવારોએ આભાર માન્યો હતો આ પરીક્ષામાં 1.88 લાખ એટલે સૌથી વધુ ઉમેદવારો અમદાવાદના હોવાનો સામે આવ્યો છે .
થોડકા સમય આગાઉ પણ લેવાયેલી એલ આર ડીની પરીક્ષા શાંતિપૂર્ણ વાતવરણમાં પૂર્ણ ઉમેદવારોમાં પણ એક ઉત્સાહ સાથે પેપરલીંક ન થાય તેને લઇને પણ ઉચાટ જોવા મળી રહી હતી બિન સચિવાલયની પરીક્ષા આપી બહાર આવતા ચહેરા પર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કેટલાક ઉમેદવારોએ પેપર સરળ હોવાનો જણાવ્યુ હતુ આ અંગે પત્રકારો સાથે એ કે શર્માએ વાતચીત કરતા જણાવ્યુ હતુ કે આજની પરીક્ષામાં 38 ટકા જેટલી હાજરી રહી હતી 10 લાખ જેટલા ઉમેદવારો અરજી કરી હતી જેમાંથી 4 લાખ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.