7-8 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે 7મીએ PM મોદી સવારે 10 કલાકે પહોંચશે જામનગર જામનગરથી વડાપ્રધાન જશે દ્વારકા દ્વારકાધીશના દર્શન કરશે PM મોદી દર્શન બાદ બેટદ્વારકા બ્રિજનું કરશે ખાતમુહૂર્ત બપોરે 2 વાગ્યે પીએમ પહોંચશે ચોટીલા હિરાસર ખાતે રાજકોટના નવા એરપોર્ટનું કરશે ભૂમિપૂજન ચોટીલામાં જાહેરસભાને પણ સંબોધશે પીએમ મોદી ચોટીલાથી સાંજે પીએમ મોદી જશે ગાંધીનગર ગાંધીનગર IITના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે પીએમ
રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે વડાપ્રધાન 8મીએ સવારે પીએમ માદરેવતન વડનગર જશે વડનગર હોસ્પિટલનું કરશે લોકાર્પણ બપોરે PM મોદી જશે ભરૂચ રૂ.4500 કરોડના ખર્ચે બનનારા પ્રોજેક્ટનું કરશે ખાતમુહૂર્ત દહેજના ભાડભૂત ખાતે કોઝ્વે-વિયરનું ખાતમુહૂર્ત કરશે સાંજે PM વડોદરાથી દિલ્હી જવા થશે રવાના પીએમના કાર્યક્રમના સંદર્ભે તંત્રની તૈયારી શરૂ.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.