Surat: સુરતના મગોબના 100 કરોડના ગૌચર કૌભાંડમાં કલેક્ટરે કાચી નોંધ રદ્દ કર્યા બાદ ગાંધીનગરની તપાસ ટીમે સુરતમાં ધામા નાંખ્યા?55 સબ રજિસ્ટાર્સને રાતોરાત પ્રમોશનના ઓર્ડર?
Surat: સુરતના મગોબના 100 કરોડના ગૌચર કૌભાંડમાં કલેક્ટરે કાચી નોંધ રદ કર્યા બાદ શનિવારે ગુજરાત રાજ્યના નોંધણીસર નિરીક્ષકની તપાસ બાદ ખોટી રીતે દસ્તાવેજ કરનાર સબ રજિસ્ટ્રાર દર્શન પટેલને સસ્પેન્ડ કરી દીધા હતા.શનિવારે સવારથી જ ગાંધીનગરની તપાસ ટીમે સુરતમાં ધામા નાંખ્યા હતા અને તાત્કાલિક સુરત શહેરના મદદનીશ નોંધણીસર નિરીક્ષક એસ.જે કળથિયાની બનાસકાઠામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
અન્ય એક અમદાવાદ ઝોનના નોંધણીસર નિરીક્ષક એસ, જે રબારીને પણ કોઇ કારણસર કચ્છ- ભુજ ખાતે બદલીનો હુકમ કરી દેવાયો છે.
Surat: આખો મામલો રાજ્યના ગાંધીનગર કચેરી પર આવે નહીં માટે શનિવારે મોડીરાતે ગુજરાતમાં ફરજ બજાવતા 55 જેટલા સબ રજિસ્ટ્રારને પ્રમોશનના ઓડર્ર કરવાની ફરજ પડી હતી.
સુરતમાં 100 કરોડનું ગૌચર કૌભાંડ બહાર આવતા પ્રક્રિયા કરાઇ ….?
ભ્રષ્ટ અધિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગરની નોંધણીસર નિરિક્ષકની કચેરીના એક અધિકારી જે અગાઉ સુરતમાં ફરજ બજાવતા હતા. ઉપરાંત તેમની સાથે એક રિટાયર્ડ સબ રજિસ્ટ્રારની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાની સુરત જિલ્લામાં જોરશોરની ચર્ચા છે. આ મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી સુરત જિલ્લાના મગોબ ગ્રામજનોની માગણી છે…..?
સુરતનો રેલો પગતળે આવે તે પહેલાં રાજ્યના 55 સબ રજિસ્ટાર્સને રાતોરાત પ્રમોશનના ઓર્ડર આવ્યા …..?
સુરતના મગોબના 100 કરોડના ગૌચર કૌભાંડમાં કલેક્ટરે કાચી નોંધ રદ કર્યા બાદ ગાંધીનગરની તપાસ ટીમે સુરતમાં ધામા નાંખ્યા હતા….?
સુરતના મગોબના 100 કરોડના ગૌચર કૌભાંડમાં કલેક્ટરે કાચી નોંધ રદ કર્યા બાદ શનિવારે ગુજરાત રાજ્યના નોંધણીસર નિરીક્ષકની તપાસ બાદ ખોટી રીતે દસ્તાવેજ કરનાર સબ રજિસ્ટ્રાર દર્શન પટેલને સસ્પેન્ડ કરી દીધા હતા.
ત્યારબાદ શનિવારે સવારથી જ ગાંધીનગરની તપાસ ટીમે સુરતમાં ધામા નાંખ્યા હતા અને તાત્કાલિક સુરત શહેરના મદદનીશ નોંધણીસર નિરીક્ષક એસ.જે કળથિયાની બનાસકાઠામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
અન્ય એક અમદાવાદ ઝોનના નોંધણીસર નિરીક્ષક એસ, જે રબારીને પણ કોઇ કારણસર કચ્છ- ભુજ ખાતે બદલીનો હુકમ કરી દેવાયો છે.
આખો મામલો રાજ્યના ગાંધીનગર કચેરી પર આવે નહીં માટે શનિવારે મોડીરાતે ગુજરાતમાં ફરજ બજાવતા 55 જેટલા સબ રજિસ્ટ્રારને પ્રમોશનના ઓડર્ર કરવાની ફરજ પડી હતી.
સુરતમાં 100 કરોડનું ગૌચર કૌભાંડ બહાર આવતા પ્રક્રિયા કરાઇ ….?
ભ્રષ્ટ અધિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે ગાંધીનગરની નોંધણીસર નિરિક્ષકની કચેરીના એક અધિકારી જે અગાઉ સુરતમાં ફરજ બજાવતા હતા. ઉપરાંત તેમની સાથે એક રિટાયર્ડ સબ રજિસ્ટ્રારની પણ ભૂમિકા શંકાસ્પદ હોવાની સુરત જિલ્લામાં જોરશોરની ચર્ચા છે. આ મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી સુરત જિલ્લાના મગોબ ગ્રામજનોની માગણી છે…..?