સાબરકાંઠા હિંમતનગરમાં ગાયનેક ડૉ.સરફરાઝ કાજીનુ સોનોગ્રાફી મશીન સીલ કરાયુ હતુ.હિંમતનગરની નવજીવન હોસ્પિટલનુ મશીન સીલ કરવામાં અાવ્યુ છે.પી.એન.ડી.ટી એક્ટના ભંગ બદલ મશીન સીલ કરાયુ.
જિલ્લા કલેકટર પી.સ્વરુપ અને જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીના આદેશથી કરાયુ સ્ટિંગ ઓપરેશન.જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીથી ડૉકટરોમાં ફેલાયો ફફડાટ.