નવી દિલ્હી તા.9 : પાંચ રાજ્યો માં થયેલ ચુનાવી ગરમી નો પારો છેલ્લા ઘણા સમય થી વધેલો નજરે જોવા મળી રહ્યો છે.તેની સાથે જ આ પારો આજે દિલ્લી ની વિધાનસભા માં વધુ ઊંચો જોવા મળે તેમ છે.આએજ પ્રધાનમંત્રી નરેદ્ર મોદી એ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે મને આશા છે કે આજે સંસદ માં જીએસટી બિલ પાસ થશે.અને સંસદ નું સત્ર શાંતિપૂર્વક ચાલશે,સાથે તેમને જણાવ્યું હતું કે અમારી સરકાર તમામ મુદ્દા પર સહમતી થી આગળ વધશે.તેની સાથે મલ્લિકાર્જુન ખડગે એ જણાવ્યું હતું કે જીએસટી પર ઘણા એવા મુદ્દા છે જેના પર આજે ચર્ચા થશે.અને નોટબંધી ને લઇ સરકાર પાસે જવાબ માંગિશુ સાથે જ અમે લોકો બોલવાની આઝાદી નો મુદ્દો પણ સંસદ માં ઉઠવીશું.
આ સત્ર માં સરકાર ને બજેટ પાસ કેરવાનુઁ છે સાથે જ જીએસટી લાગુ કરવાના સંબંધતિ ઘણા મુદ્દા પર ચર્ચા પણ કરવાની છે.સરકાર 1 જુલાઈ થી જીએસટી બિલ લાગુ કરવાની યોજના ઘડી રહી છે.સાથે જ કેન્દ્ર સરકાર સંસદ માં માતૃત્વ અવકાશ નું પણ બિલ પાસ કરસે,આ યોજનાની અંતર્ગત માં માતૃત્વ અવકાશ 12 મહિના થી વધી ને 26 મહિના નું કરવામાં આવશે.આ બિલ ગયા વર્ષે સંસદ માં રજુ થઇ ચૂકેલ છે.અને થી 1.8 કરોડ મહિલાઓને ફાયદો મળશે.આ યોજનાનો ફાયદો તમામ મહિલા ને મળશે જ્યાં 10 થી વધુ શ્રમિકો કામ કરી રહ્યા છે.
આજે લોકસભા માં લખનૌ માં થયેલ આતંકી હુમલો અને મધ્યપ્રદેશ માં થયેલ ટ્રેન ઘટના પર ગૃહ મંત્રી રાજનાથ સિંઘે એ બયાન આપ્યું છે.જો કે લખનૌ એનકાઉન્ટર માં આતંક સેફહુલ્લા મૃત્યુ પામ્યો હતો અને મધ્યપ્રદેશ ટ્રેન બ્લાસ્ટ માં પણ આ આતંકી ના છેડા જોડાયેલા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.