બીજેપી ધારાસભ્ય બસનાગૌડાએ કોપ્પલમાં જાહેર સભા દરમિયાન સોનિયા ગાંધીને ‘વિષ્કન્યા’ કહ્યા હતા. અગાઉ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે..
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. સત્તામાં આવવા માટે તમામ પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન નેતાઓની ખરાબ ભાષા પણ શરૂ થઈ…
બીજેપી ધારાસભ્ય બસનાગૌડાએ કોપ્પલમાં જાહેર સભા દરમિયાન સોનિયા ગાંધીને ‘વિષ્કન્યા’ કહ્યા હતા. બસનાગૌડાએ કહ્યું, “આખી દુનિયાએ મોદીનો સ્વીકાર કર્યો. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કરતા બસનાગૌડાએ કહ્યું, “હવે તે (ખડગે) તેમની (PM મોદી)ની તુલના કોબ્રા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ..
ખડગેએ પીએમ મોદીને કહ્યું ઝેરી સાપ
આ પહેલા ગુરુવારે એક જનસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે, મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો…
ખડગેએ સ્પષ્ટતા કરી હતી
મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનની ટીકા કરતા ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, વિવાદ વધતો જોઈને ખડગેએ પોતાના નિવેદનનો બચાવ કર્યો.