અત્યાર સુધી ડીઝલ થી ટ્રેક્ટર ચાલતા આવ્યા છે પણ હવે બદલાયેલા જમાના મા સીએનજી ટ્રેક્ટર આવતા ખેડૂતો નો ખર્ચ બચશે.
કેન્દ્રીય માર્ગ,પરિવહન મંત્રી નીતિન ગડકરી 12 ફેબ્રુઆરી ના રોજ સાંજે 5-00 કલાકે દેશ નું પ્રથમ સીએનજી ટ્રેક્ટર નું લોકાર્પણ કરશે.
ડીઝલ ના ભાવો સતત વધતા જઇ રહ્યા છે ત્યારે આ સીએનજી ટ્રેક્ટર ખેડૂતો માટે સસ્તું પડશે.
સીએનજી ટ્રેક્ટર ડીઝલ કરતા 70 ટકા ઓછું ઉત્સર્જન કરે છે અને બળતણ માં 50 ટકા ફાયદો થાય છે,તેમજ પ્રદૂષણ ઘટાડે છે.
Saturday, May 18