નવી દિલ્હી તા .7નવેમ્બર રવિવારે ઉત્તરપ્રદેશ ની ચૂંટણીમાં મોહમ્મદ અલી જિન્ના નો ઉલ્લેખ કરવામાં આવ્યો જિન્ના ના કારણે રાજકીય સમીકરણો બદલાયા સાથેજ વિવાદ પણ સર્જાયો હવે પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સપા પ્રમુખ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહાર કર્યો તેમને નામ લીધા વગરજ યુપીની જનતાને એક સમાચાર આપ્યા મુખ્યમંત્રી યોગીએ ચોખ્ખું કહ્યું કે સરદાર પટેલ અને જિન્ના નું નામ એકસાથે ના લઈ શકાય એક બાજુ દેશને જોડવાનું કામ કર્યું તો બીજી બાજુ ભાગલા કરાવ્યા આ કારણે યોગીએ કહ્યું કે યુપીની જનતાના આવા શરમજનક નિવોળોને ફગાવી દેવા જોઈએ.
આવા ઓકોની માનસિકતા સમજાવો આ કેવા લોકો છે સરદાર અને જિન્ના એકસાથે જોડાયા છે સરદાર પટેલ રાષ્ટનાયકછે જિન્નાએ તો ભરતના ટુકડા કરી દીધા યોગીએ આ નિશાન તાકીને અખિલેશે પુસ્તક વાંચવાની અને ઇતિહાષ સમજવાની સમજણ આપી યોગીએ આનો જવાબ તૈયાર રાખ્યો હતો તેમણે કહ્યું કે પ્રાથમિક શિક્ષણ ના મળ્યું હોવાથી લોકો નાયક અને દેશદ્રોહી નો ફર્ક નથી સમજતા આ દિશાહીનતા ત્યારેજ શરૂ થાય છે જયારે વ્યક્તિ એકજ ત્રાજવામાં મિત્ર અને શત્રુ ને તોલે છે.યોગી આદિત્યનાથે પાછલી સરકારો સાથે દંગાઓને લઈને શાંતિપૂર્વક વાતકરી હતી.