નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એટલે કે એનજીટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વછતા અભયાનને સમર્થન આપતા જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં કચરો નાખતા ઝડપાસે તો તેને લગભગ 10,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. દેશ ભરમાં વધતા કચરાના પ્રમાણ ને કાબુમાં લાવવામાટે આ નિર્ણય લેવાયો છે જેમાં દિલ્હી પ્રથમ સ્થાને અને મુંબઈ બીજા સ્થાને આવે છે. એનજીટીના અધ્યક્ષ ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારે જણાવ્યું છે કે કચરો ઉઠાવીને તેને ઠેકાણે પાડવા ની જવાબદારી સ્થાનિક પાલિકાની છે. વધુમાં તેમને જણાવ્યું છે કે સ્થાનિક પાલિકાને આ યોજના એક જ મહિનામાં બાનવીને રજુ કારવાની ફરજ પાડવામાં આવી છે. જાહેરમાં પ્રદુષણ ફેલાવવા પર દંડ થઇ શકે છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.