કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ત્યારે, હવે સમાચાર એવા આવી રહ્યા છે કે અમિત શાહની તબિયત ફરી બગડી છે અને તેમને એઇમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી. બીમાર હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. તેઓ ફરીવાર બીમાર પડતા તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.