નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,283 કેસ નોંધાયા છે અને 437 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 34,535,763 થઈ ગઈ છે. બીજી તરફ જો આપણે કોરોનાના સક્રિય કેસની વાત કરીએ, તો તે વધીને 111, 481 થઈ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં 10,949 લોકો કોરોનાથી સાજા થયા છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક વધીને 466 584 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 76,58,203 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 1,18,44,23,573 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.