આરજેડી સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ બુધવારે સુબીઆઈની વિશેષ અદાલત સજાએ એલાન કરશે. ગત 23 ડિસેમ્બરના રોજ કોર્ટે લાલુને દેવધર ચારા કૌભાંડમાં દોષી સાબિત કર્યા હતા. તેના બાદથી તેઓ રાંચીની જેલમાં બંધ છે. તમામ દોષીઓની સાથે લાલુ કોર્ટ પહોંચી ચૂક્યા હતા. પરંતુ આજે એડ્વોકેટ વિન્દેશ્વરી પ્રસાદનું નિધન થયું હોવાથી તેમનો કેસ કોર્ટમાં રજૂ કરાયો નહતો. હવે લાલુ પ્રસાદ યાદવના કેસનો કાલે ચુકાદો આપવામાં આવશે. કોર્ટની બહાર સમર્થકોની ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.
આરજેડી સુપ્રિમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ બુધવારે સુબીઆઈની વિશેષ અદાલત સજાએ એલાન કરશે. ગત 23 ડિસેમ્બરના રોજ કોર્ટે લાલુને દેવધર ચારા કૌભાંડમાં દોષી સાબિત કર્યા હતા. તેના બાદથી તેઓ રાંચીની જેલમાં બંધ છે. તમામ દોષીઓની સાથે લાલુ કોર્ટ પહોંચી ચૂક્યા હતા. પરંતુ આજે એડ્વોકેટ વિન્દેશ્વરી પ્રસાદનું નિધન થયું હોવાથી તેમનો કેસ કોર્ટમાં રજૂ કરાયો નહતો. હવે લાલુ પ્રસાદ યાદવના કેસનો કાલે ચુકાદો આપવામાં આવશે. કોર્ટની બહાર સમર્થકોની ભીડને જોતા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.
લાલુ સહિત 16 લોકોના આજે સજા સંભળાવવાની છે. અદાલતે સાલુ યાદવને ધોખાખડી, સાજિશ અને ભ્રષ્ટાચારના આરોપમાં આપીસી ધારા 420, 120 બી અને પીસી એક્ટની ધારા 13 (2) અંતર્ગત દોષી જણાયા છે. આ મામલે બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા અને ધ્રુવ ભગત સહિત 6 લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
લાલુના વકીલ અદાલત પાસેથી લાલુને ઓછામાં ઓછી સજા આપવાની અપીલ કરશે. જ્યારે કે સીબીઆઈના વકીલે કહ્યું કે, આ મામલો ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે, આવામાં અદાલતથી વધુ સજા અપાવવાની અપીલ કરવામાં આવશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.