દક્ષિણ ભારતના ઓખીમાં ફરી એક વાર વાવાઝોડું આવી પહોંચ્યુ હતુ. તમિલનાડુ, કેરળ, અને દક્ષિણ જીલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડે તોફાન મચાવ્યો હતો. આમ જન જીવન ખોરવાઇ ગયુ હતુ. જેમા 8 લોકોના મોત થયા છે અને 80થી વધુ માછીમારો ગુમ થયા છ. તમિલનાડુની 4 અને કેરળના 13 બોટ ગાયબ છ જેમા 38 લોકો બેઠેલા હતા.
– ચક્રવાતથી કન્યાકુમારી 60 કિલોમીટર દુર વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે.
– કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેરળનો પ્રવાસ કરવાના હતા પણ વાવાઝોડાના કારણે તેમને રદ કરવામાં આવ્યો. અહિંયા તે પદ્યોરૂક્ક્મના સમારોહનું ઉદ્ધાઘાટન કરવાના હતા.
-દિલ્હીના પૃથ્વી વિજ્ઞાનમંત્રાલય સચિન માધવનએ કહ્યુ કે લક્ષદિપમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડુ આવી શકે છે. તેથી માછીમારોને સમુદ્રમાં નહી જવા માટે એલાન કરવામાં આવ્યુ છે.
– આ તોફાન 2 ડિસેમ્બર સુધી અરબ સાગરમાં રહે તેવી શક્યતા છે. 48 કલાક સુધી માછીમારોને દરિયામાં ન જવા એલાન કર્યુ છે.